________________
मुक्तावली : अत्रेदं बोध्यम्-यादृशयादृशसिषाधयिषासत्त्वे सिद्धिसत्त्वे * यल्लिङ्गकानुमितिस्तादृशतादृशसिषाधयिषाविरहविशिष्टसिद्ध्यभावस्तल्लिङ्ग-*
कानुमितौ पक्षता । तेन सिद्धिपरामर्शसत्त्वेऽपि यत्किञ्चिज्ज्ञानं जायतामितीच्छायामपि नानुमितिः । જ મુક્તાવલી: પ્રશ્ન : એક માણસને પર્વતો વલ્લમા એવી પ્રત્યક્ષથી સિદ્ધિ થઈ અને જ જ ત્યારપછી “જિંને નાયતા' એવી સિપાધષિા થઈ. એટલે અહીં આ સિષાધષિાવિરવિશિષ્ટ સિયભાવસ્વરૂપ પક્ષતા તો આવી ગઈ, પણ પર્વતો વદ્વિમાન જ જ એવું અનુમિતિ-કાર્ય થતું નથી તો પછી અહીં અન્વય-વ્યભિચાર આવ્યો ને ? કેમકે છે પક્ષાત્મક કારણ હોવા છતાં અનુમિતિ-કાર્ય ન થયું.
ઉત્તર : આ દોષ દૂર કરવા “સિષાધષિાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવ' માત્રને પક્ષતા છે જ નહિ કહીએ કિન્તુ અહીં કેટલોક નિવેશ કરીશું.
જેવી જેવી સિષાયિષા હોવા ઉપર અને સિદ્ધિ હોવા ઉપર જે લિંગ, અનુમિતિ થતી હોય તેવી સિપાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધયભાવરૂપ પક્ષતા એ તે લિંગક અનુમિતિમાં કારણ કહેવું. છે (૧) વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વતો વલ્લમાન એવી સિદ્ધિ તથા પરામર્શ હોવા ઉપર અને આ આ પર્વતે વચનિિતજ્ઞથતીમ્ એવી સિષાધષિા હોવા ઉપર જ ધૂમલિંગક વહુન્યનુમિતિ છે છે પર્વતમાં થાય છે માટે તે ધૂમલિગક વહુન્યનુમિતિ પ્રત્યે પ્રર્વતે વચનકિતિયતાનું આ છે એવી સિષાધષિાના વિરહથી વિશિષ્ટ સિદ્ધયભાવાત્મક પક્ષતા એ જ કારણ બને. હવે જે અન્વય-વ્યભિચાર નહિ આવે, કેમકે એ ધૂમલિંગક વહુન્યનુમિતિ વાહિની સિદ્ધિ અને આ પર્વતે વચનપતિ થતામ્ એવી સિષાધયિષા હોવા ઉપર જ થાય છે માટે તે ધૂમલિંગક
વહુન્યનુમિતિ પ્રત્યે પ્રર્વતે વચનુપ્રિતિજ્ઞયતામ્ એવી સિપાધષિાવિરહવિશિષ્ટ સિક્યભાવાત્મક પક્ષતા જ કારણ બને.
પ્રકૃતમાં તો ફ્રિજ્ઞાનં નાચતામ્ એવી સિષાધષિા છે અને વદ્ધિની સિદ્ધિ કરે છે, પણ પર્વતે વરચનકિતિજ્ઞયતામ્ એવી સિષાયિષા તો અહીં નથી જ, અર્થાત્
વનિતિનયતામ્ એવી સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિરૂપ પ્રતિબંધક જ અહીં છે, છે એટલે હવે અનુમિતિ નહિ જ થાય, કેમકે વચનુમતિજ્ઞયતામ્ ઇત્યાકારક સિષાયિષા
0 0
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૬૪) એ જાણે કે