SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ योग्यविभुविशेषगुणानां योगपद्यनिषेधात्, तत्कथं सिषाधयिषाविरह* विशिष्टत्वं सिद्धेविशेषणमिति चेत् ? પર મુક્તાવલી : આમ સિદ્ધિના અસ્તિત્વકાળમાં કે પરામર્શના અસ્તિત્વકાળમાં છે વસિષાધષિા રહેવાની જ નથી, કેમકે યોગ્ય વિભુ વિશેષગુણો યુગપત્ રહી શકતા નથી. આ છે તો પછી સિપાધષિાને ઉત્તેજક માનવાની શી જરૂર છે ? હા, સિદ્ધિ, પરામર્શ અને આ સિષાધષિા ત્રણેય જયાં રહે અને ત્યાં જો ઉત્તરક્ષણે અનુમિતિ થતી હોય તો આ સિષાયિષાને ઉત્તેજક તરીકે કલ્પવી પડે. પણ તેમ તો બનતું નથી પછી શા માટે આ સિષાયિષાને ઉત્તેજક માનવી ? અને જ્યારે તે સિવાધષિાને ઉત્તેજક ન મનાય તો તે કે પછી “સિદ્ધિ સિષાયિષાવિરહવિશિષ્ટ' એવું કહેવાની પણ જરૂર નથી. मुक्तावली : न, यत्र वह्निव्याप्यधूमवान् पर्वतो वह्निमान् इति प्रत्यक्षं स्मरणं वा, ततः सिषाधयिषा तत्र पक्षतासम्पत्तये तद्विशेषणस्याऽऽवश्यकत्वात् । ઉત્તર : ના, તમારી વાત માનવામાં આ સ્થાને આપત્તિ આવશે. જ્યાં પહેલી ક્ષણે દ્વિધ્યાર્થઘૂમવાનું પર્વતો વદ્વિમાન' એવું પ્રત્યક્ષ થયું અથવા તો સ્મરણ થયું. હવે અહીં પરામર્શ “વદ્વિવ્યાઘૂમવાનું પર્વતઃ' છે તેમ સાથે તે જ્ઞાનમાં આ સિદ્ધિ પર્વતો વહ્નિમાન પણ છે. હવે બીજી ક્ષણે સિપાધષિા થઈ કે પર્વતે આ વક્રિભનુમિનુવાજૂ તો ત્રીજી ક્ષણે અનુમિતિ-કાર્ય થાય જ છે. હવે જો કેવળ સિદ્ધિને છે આ જ પ્રતિબંધક માનીએ તો અહીં સિદ્ધિ તો છે જ, માટે અનુમિતિ નહિ થવાની આપત્તિ જ આવે. આ આપત્તિ ત્યારે જ ટળે કે જયારે સિપાધયિષાવિરવિશિષ્ટ સિદ્ધિને પ્રતિબંધક માનવામાં આવે. અહીં જે સિદ્ધિ છે તે સિષાયિષાવિશિષ્ટ સિદ્ધિ છે પણ સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિ તો નથી જ, અર્થાત્ પ્રતિબંધક તો નથી જ, એટલે અનુમિતિ તે ઉપપન્ન થઈ જાય. છે આમ આવા સમૂહાલંબન જ્ઞાન સ્થળે પ્રતિબંધક=સિદ્ધિ અને કારણ = પરામર્શ બે જ ય હાજર થાય છે ત્યાં ઉત્તરક્ષણે સિષાયિષા પણ થતાં ત્રીજી ક્ષણે અનુમિતિ થાય છે જે છે અને તેની પૂર્વેક્ષણે પરામર્શ, સિદ્ધિ અને સિપાધયિષા ત્રણેય હાજર છે. ઉત્તરક્ષણે છે છું અનુમિતિ થાય છે તેને ઉપપન્ન કરવા કેવળ સિદ્ધિને પ્રતિબંધક ન કહેતાં સિષાયિષાજ વિરહવિશિષ્ટ સિદ્ધિને જ પ્રતિબંધક કહેવી જોઈએ. છે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩) 8 0 0 0 0
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy