________________
સિષાયિષાની ઉત્તેજક તરીકે કલ્પના કરવી પડે જેથી પ્રતિબંધક હોવા છતાં ઉત્તેજકની છે કે હાજરીથી અનુમિતિ થઈ જાય. પણ આવું એકેય સ્થાન મળતું નથી કે જ્યાં અનુમિતિછે કારણ પરામર્શ અને અનુમિતિ-પ્રતિબંધક સિદ્ધિ (નિશ્ચય) બેયની હાજરી હોય અને સાથે જ આ જ સિષાધષિા પણ હોય અને ઉત્તરક્ષણે અનુમિતિ થતી હોય. આમ બનવાનું કારણ જ એ છે કે પરામર્શ, સિદ્ધિ એ જ્ઞાનાત્મક છે અને સિષાધયિષા એ ઈચ્છાત્મક છે. આ આ ત્રણેય આત્માના ગુણો છે. આ ગુણો ક્ષણિક છે, એટલે કે બે જ ક્ષણ રહેનારા છે એટલે જ આ યુગપતુ એ ત્રણેયની હાજરી સંભવી શકતી જ નથી. તે આ રીતે :
ક્ષણ, ૧ પરામર્શ. (અહીં ત્રીજી ક્ષણે પરામર્શ નાશ પામી ગયો ૨ સિદ્ધિ. એટલે કારણાભાવાત્ અનુમિતિ
૩ સિપાધયિષા. થવાની જ નથી.) * मुक्तावली : यत्र सिद्धिपरामर्शसिषाधयिषाः क्रमेण भवन्ति तत्र सिषाध- यिषाकाले सिद्धेर्नाशात्प्रतिबन्धकाभावादेवानुमितिः ।
ક્ષણ ૧ સિદ્ધિ. (અહીં ત્રીજી ક્ષણે પહેલી ક્ષણની સિદ્ધિ પ્રતિબંધક) ) ૨ પરામર્શ. નાશ પામી ગઈ એટલે અનુમિતિ થઈ જ જવાની જ ૩ સિષાયિકા છે. પ્રતિબંધક જ નથી તો ઉત્તેજક શા માટે છે
માનવો જોઈએ ?) मुक्तावली : यत्र सिषाधयिषासिद्धिपरामर्शाः सन्ति तत्र परामर्शकाले * सिषाधयिषैव नास्ति ।
ક્ષણ,
૧ સિષાયિષા. (અહીં ત્રીજી ક્ષણે પહેલી ક્ષણની સિષાયિષા ૨ સિદ્ધિ. નાશ પામી ગઈ એટલે સિદ્ધિ = પ્રતિબંધકની
૩ પરામર્શ. હાજરી હોવાથી જ અનુમિતિ થવાની નથી.) * मुक्तावली : एवमन्यत्रापि सिद्धिकाले परामर्शकाले वा न सिषाधयिषा 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨) ક જ છે છે તે