________________
જ નથી ત્યાં) સિષાયિષા ન હોય તો પણ ત્યાં સિષાયિષાવિરવિશિષ્ટ સિદ્ધયભાવ = 0 પક્ષતા છે જ, માટે અનુમિતિ થાય. સિદ્ધિ સિષાયિષા
કે બે ય સ્થળે પક્ષતા છે માટે અનુમિતિ થાય.
मुक्तावली : यत्र च सिषाधयिषाऽस्ति तत्र सिद्धौ सत्यामसत्यामपि पक्षता।
- મુક્તાવલી : હવે જયાં સિષાધયિષા છે ત્યાં સિદ્ધિ હોય તો સિપાધષિાવિરહમક વિશિષ્ટ સિજ્યભાવ = પક્ષતા છે માટે અનુમિતિ થાય અને ત્યાં (જયાં સિષાધયિષા છે જે છે ત્યાં) જો સિદ્ધિ ન હોય તો પણ સિપાધષિાવિરહવિશિષ્ટ સિક્યભાવ = પક્ષતા છે જ આ માટે અનુમિતિ થાય.
સિપાધષિા સિદ્ધિ ૧ - ૪ / બે ય સ્થળે પક્ષતા છે માટે અનુમિતિ થાય. આ
मुक्तावली : यत्र सिद्धिरस्ति सिषाधयिषा च नास्ति तत्र न पक्षता, * सिषाधयिषाविरहविशिष्टसिद्धेः सत्त्वात् ।
મુક્તાવલી : જ્યાં સિદ્ધિ છે અને સિપાધષિા નથી ત્યાં સિષાધષિાવિરવિશિષ્ટ આ સિદ્ધિ જ છે પણ તાદશ સિદ્ધિનો અભાવ નથી, અર્થાત્ પક્ષતા નથી એટલે ત્યાં
અનુમિતિ ન થાય. * मुक्तावली : ननु यत्र परामर्शानन्तरं सिद्धिस्ततः सिषाधयिषा, तत्र
सिषाधयिषाकाले परामर्शनाशान्नाऽनुमितिः । - મુક્તાવલી : પ્રશ્ન : સિષાયિષાને તમે ઉત્તેજક માનીને સિષાધષિાવિરવિશિષ્ટ આ સિદ્ધયભાવને અનુમિતિ-જનક કહેલ છે. પણ ઉત્તેજકની કલ્પના ત્યારે કરવી પડે કે જયારે આ
અનુમિતિનું કારણ પરામર્શ હાજર હોય અને અનુમિતિ પ્રત્યે પ્રતિબંધક સિદ્ધિ પણ ન હાજર હોય અને સિષાધષિા પણ હોય. એ વખતે જો અનુમિતિ થતી હોય તો ત્યાં જ
છે
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧) િ