________________
છે ઈષ્ટસાધનતાદિ જ્ઞાનોનું જરૂર અનુમાન થાય.
याग: स्वेष्टसाधनं, आप्तेष्टत्वात् ।
આમ હવે સ્વામી યત થી યા: સ્વતિસાધ્યતિથી માખેછઃ એવો બોધ થાય. આ છે અને આવા શાબ્દબોધાત્મક લિંગજ્ઞાન બાદ યા: "મ સ્વામી વનવનિર્ણજ નકુવન્યHથ, મતિથ્થત મતેષ્ઠત્ આવી અનુમિતિ કરીને બલવદનિષ્ઠાન નનુબન્ધીષ્ટસાધન–વિષયક હેતુ-જ્ઞાનથી તે યાગમાં પ્રવૃત્તિ કરે છે.
યા: સાપ્તષ્ટા એટલું જ ન કહેવાય પણ તિસાધ્યતિથી માતેBઃ કહેવાય. અહીં એ કૃતિસાધ્યતા એ ફલબોધક વાક્ય છે. મેલેરિયા થાય તો ક્વિનાઈન ખાવી. “મેલેરિયા જ ન થાય તો એ ફલબોધક વાક્ય છે. આમ વિધ્યર્થ સાથે ફલબોધક વાક્ય જોઈએ. આ કલજભક્ષણમાં કૃતિસાધ્યતયા આખેષ્ટતાભાવ છે એટલે તલિગક બલવદજ નિખાનનુબંધિ ઈષ્ટસાધનતા-જ્ઞાનની અનુમિતિ ઉત્પન્ન થતી નથી માટે તે માંસના જ ભક્ષણમાં પ્રવૃત્તિ થતી નથી. मुक्तावली : यस्तु वेदे पौरुषेयत्वं नाभ्युपैति तं प्रति विधिरेव तावद्गर्भ इव श्रुतिकुमार्याः पुंयोगे मानम् । - મુક્તાવલી શંકાકાર : વેદ તો અપૌરુષેય છે તેથી ત્યાં કોઈ આપ્ત જ નથી, તો મા વિધ્યર્થનો અર્થ આખેષ્ટ શી રીતે કરી શકાશે ? ઈ ઉદયનાચાર્યઃ આ વિધિવાક્યો (વિધ્યર્થ) જ બતાવે છે કે વેદ અપૌરુષેય નહીં પણ આ આ પૌરુષેય છે. કુમારિકા સ્ત્રીને જો ગર્ભ રહ્યો હોય તો તે કુમારિકાએ કોઈ પુરુષ સાથે છે સંભોગ કર્યો છે તેમ જ સિદ્ધ થાય છે. તેમ શ્રુતિરૂપ કુમારિકામાં વિધિ(વિધ્યર્થ)વાક્યો જ રૂપી ગર્ભ જો છે તો તેનો પ્રતિપાદક કોઈ આપ્ત હોવો જ જોઈએ. જેમ કુમારિકાના છે
પુરુષ સાથે થયેલા સંભોગમાં ગર્ભ પ્રમાણ છે તેમ વેદ આપ્ત-પ્રતિપાદ્ય છે તેમાં એ વિધિવાક્યો પ્રમાણ છે, કેમકે તે આપ્ત-ઈચ્છા રૂપ છે. * मुक्तावली : न च कर्चस्मरणं बाधकं, कपिलकणादादिकमारभ्याद्यपर्यन्तं कर्तृस्मरणस्यैव प्रतीयमानत्वात्, अन्यथा स्मृतीनामप्यकर्तृकत्वापत्तेः । तत्रैव ।
कर्तृस्मरणमस्तीति चेद् ? वेदेऽपि 'छन्दांसि जज्ञिरे तस्मात्' इत्यादिकर्तृ-* * स्मरणमस्त्येव । एवं "प्रतिमन्वन्तरं चैषा श्रुतिरन्या विधीयते" इत्यपि *
જ છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫) આ જ છે