________________
द्रष्टव्यम्। "स्वयंभरेष भगवान्वेदो गीतस्त्वया पुरा । शिवादिऋषिपर्यन्ताः स्मर्तारोऽस्य न कारकाः" इति तु वेदस्य स्तुतिमात्रम् ।
મુક્તાવલી : અનીશ્વરવાદી : વેદના કર્તાનું અસ્મરણ જ વેદના કર્તા માનવામાં જ બાધક છે. જ નૈયાયિક : કપિલ, કણાદ વગેરેથી માંડીને આજ સુધીના ઋષિ-મુનિઓ માં ઈશ્વરનું કર્તા તરીકે સ્મરણ કરતાં જ આવ્યા છે પછી બાધકતા શી રીતે ? નહીં તો કે પછી તમારે કર્તાના અસ્મરણની આપત્તિથી સ્મૃતિને પણ અપૌરુષેય માનવી પડશે, છે છતાં તમે સ્મૃતિને પૌરુષેય કેમ માનો છો ? હું શંકાકાર : ના, સ્મૃતિમાં તો ગૌતમ કૃતિ શાતાતપ: મદ્રવી એમ કરીને કર્ણસ્મરણ છે. જ કરેલું છે માટે સ્મૃતિ અપૌરૂષય નથી. પણ વેદમાં તો તે રીતે કર્તાનું સ્મરણ કરેલું નથી એ તેથી તેને તો અપૌરુષેય જ માનવું જોઈએ.
નૈયાયિક : વેદમાં પણ છનાંતિ નત્તિ તમ' (દ્રા) (ગરિ = રવિ) આ રૂ૫ કર્તાસ્મરણ ક્યાં નથી કર્યું ? વળી પ્રતિમવત વૈષા શ્રતિર વિથી તે (વિસ્તર મા તુ દિવ્યાનાં યુનાં વિસપ્તતિઃ ચાર યુગ = એક દિવ્યયુગ, એવા ૭૧ દિવ્યયુગ = છે એક મન્વન્તર = ત્રીસ ક્રોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ.) પ્રત્યેક મન્વન્તરમાં બ્રહ્મા જે વડે અન્ય કૃતિ રચાય છે એવા શબ્દોથી કર્તાનું સ્મરણ વેદમાં છે જ. જ શંકાકાર : ભરત કહે છે કે, “વેદ પોતે સ્વયંભૂ છે. (પણ ઉત્પન્ન કરાયેલું નથી) હે જી ભગવાન! પૂર્વે તે એનું ગીત ગાયું હતું અને શિવાદિ ઈશ્વર અને અન્ય ઋષિઓ તો આ વેદના સ્મર્તા છે પણ કર્યા નથી.” ભરતના આ વાક્ય ઉપરથી વેદ અપૌરુષેય છે તેમ નક્કી થાય છે.
નયાયિકઃ નહિ, આ તો વેદની સ્તુતિ કરતું વિધાન છે. સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ છે વગેરે અન્ય ગ્રન્થોથી વેદની શ્રેષ્ઠતા જણાવવા માટે આ વાક્ય બોલાયેલું છે. - मुक्तावली : न च पौरुषेयत्वे भ्रमादिसम्भवादप्रामाण्यं स्यादिति वाच्यम्, नित्यसर्वज्ञत्वेन निर्दोषत्वात् । अत एव पुरुषान्तरस्य भ्रमादिसम्भवान्न *
कपिलादेरपि कर्तृत्वं वेदस्य । किञ्च वर्णानामनित्यत्वस्य वक्ष्यमाणत्वात् । * सुतरां तत्सन्दर्भस्य वेदस्यानित्यत्वमिति सक्षेपः । उपादानस्येति । उपादानस्य । ઈ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૦) હે છે છે