________________
- તેમાં ઈષ્ટસાધનતા-જ્ઞાન તો છે જ. વળી તેનામાં રૂદ્ર પ્રતિસાધ્યમ્ તેવું કૃતિસાધ્યતાનું આ છે જ્ઞાન પણ છે. આમ ઈસાધનતા-જ્ઞાન અને કૃતિસાધ્યતા-જ્ઞાન હોવા છતાં નાનો છે જ વિધ્યર્થ સાથે અન્વય થતાં તેનો અભાવ માનવાની આપત્તિ આવે છે.
નૈયાયિક : તમારી વાત સાચી છે કે નગુનો વિધ્યર્થ સાથે અન્વય કરવાથી આ ઈષ્ટસાધનતા-જ્ઞાન અને કૃતિસાધ્યતા-જ્ઞાનનો અર્થ બાધિત થઈ જાય છે. પણ તેથી જ કનના અર્થનો અન્વયે વિધ્યર્થના ત્રણે અંશો સાથે ન કરતાં જે અંશની સાથે અન્વય ન કરતાં બાધ ન આવતો હોય તેવા અંશ સાથે જ કરવો. અહીં બે અર્થ સાથે અન્વય કરતાં જ જે બાધ આવતો હોવાથી નમૂનો અન્વયે વિધ્યર્થના ત્રીજા અંશ બલવદનિખાનનુબન્ધિત્વ આ સાથે કરવો. તેથી તેમાં બળવાન અનિષ્ટના અનનુબંધિત્વનો અભાવ છે તેવો અર્થ થશે. છે અને આમ બલવદનિખાનનુબન્ધિત્વરૂપ કારણ હાજર ન હોવાથી તેમાં પ્રવૃત્તિ થશે નહીં. છે છે અથવા તો વિધ્યર્થનો અર્થ વનવનિષ્ઠાનનુચBHધનર્વેિ સતિ નિસાથત્વમ
કરવો. હવે તેનો નન્ સાથે અન્વય કરતાં વિશિષ્ટાભાવ થશે. તે વિશિષ્ટાભાવ છે વિશેષણાભાવપ્રયુક્ત, વિશેષ્યાભાવપ્રયુક્ત અને ઉભયાભાવપ્રયુક્ત એમ ત્રણ પ્રકારે જ છે. અહીં ન સાથે વિધ્યર્થનો અન્વય કરતાં વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ અર્થ છે જ થશે, અર્થાત્ અહીં નો અન્વયે વિશેષણ સાથે થશે, અર્થાત્ બલવદનિખાનનુબન્ધિત્વ સાથે થશે અને તેથી બલવદનિખાનનુબન્ધિત્વનો અભાવ થતાં માંસભક્ષણમાં પ્રવૃત્તિ થશે
જ નહીં.
मुक्तावली : ननु 'श्येनेनाऽभिचरन्यजेत' इत्यादौ कथं बलवदनिष्टा* ननुबन्धित्वं विध्यर्थः। श्येनस्य मरणानुकूलव्यापारस्य हिंसात्वेन नरक
साधनत्वात् । न च वैधत्वान्न निषेध इति वाच्यम्, अभिचारे प्रायश्चित्तोप-* રેશાત્ |
મુક્તાવલી: પૂર્વપક્ષઃ શ્યનેન મિરનું ખેત = વૈમિરdi વામન યજ્ઞ . તેવું વેદવિહિત વાક્ય છે. હવે અહીં યતિ એ વિધ્યર્થ પ્રયોગ છે, તેથી તમારા મતે છે તો તેનો અર્થ બલવદનિખાનનુબન્ધિત્વ થવો જોઈએ અને તો જ તેમાં પ્રવૃત્તિ થાય. પણ
શ્યનયજ્ઞ તો બલવદનિષ્ઠાનુબન્યિ છે, કેમકે તે શત્રુના મરણને અનુકૂળ વ્યાપાર છે અને આ - તેથી હિંસાત્મક છે. અને હિંસા એ નરકનું કારણ છે, તેથી તે બલવદનિદાનુબંધી બની છે
ગયું. તેથી પ્રવૃત્તિ ન થવી જોઈએ ને ? જ
ન્યાયસિદ્ધાયુકતાવલી ભાગ(૩) િ છે