________________
છે જ
છે
.
અનપલબ્ધિ-નિરૂપણ
છે
આ
* मुक्तावली : अभावप्रत्यक्षस्यानुभविकत्वादनुपलम्भोऽपि न प्रमाणान्तरम् । किञ्चानुपलम्भस्याज्ञातस्य हेतुत्वे ज्ञानाकरणकत्वात् प्रत्यक्षत्वम्, ज्ञातस्य
हेतुत्वे तु तत्राप्यनुपलम्भान्तरापेक्षेत्यनवस्था । एवं चेष्टाऽपि न प्रमाणान्तरं, * तस्याः सङ्केतग्राहकशब्दस्मारकत्वेन लिप्यादिसमशीलत्वाच्छब्द एव* * अन्तर्भावात् । यत्र च व्याप्त्यादिग्रहस्तत्रानुमितिरेवेति । - મુક્તાવલી : મીમાંસકો અભાવને પણ સ્વતંત્ર પ્રમાણ માને છે તેની સામે :
નૈયાયિક : અભાવને પણ સ્વતંત્ર પ્રમાણ માનવાની જરૂર નથી, કેમકે અભાવ તો છે # પ્રત્યક્ષ સિદ્ધ છે. ભૂતલ ઉપર ઘટાભાવ હોય તો તે પ્રત્યક્ષથી જ ગ્રહણ થાય છે તો પછી આ જે અનુપલબ્ધિ(અભાવ)ને નવું પ્રમાણ માનવાની શી જરૂર છે ?
વળી જો તમે અનુપલબ્ધિને પણ જ્ઞાનનો હેતુ પ્રમાણ = કરણ) માનતા હો તો - અનુપલંભ જ્ઞાત હોઈને અભાવ પ્રત્યે કારણ બને છે કે અજ્ઞાત હોઈને કારણ બને છે? છે જો અજ્ઞાત અનુપલંભને અભાવ પ્રત્યે હેતુ = કરણ કહો તો તે અકરણક જ્ઞાન બની છે A ગયું. અને મUવિજ્ઞાન પ્રત્યક્ષમ્ લક્ષણ તેમાં ઘટી જતાં અનુપલંભ પોતે પ્રત્યક્ષ જ છે પણ બની જશે. જ અને જો અનુપલંભ જ્ઞાત હોઈને અભાવ પ્રત્યે હેતુ બને છે તેમ કહો તો જ્ઞાત
એવા અનુપલંભનું જ્ઞાન શી રીતે થયું ? તે અનુપલબ્ધિના જ્ઞાનના કરણ તરીકેના જ જ અનુપલંભને અજ્ઞાત તો નહીં મનાય, કેમકે તેમ માનવાથી તેને પ્રત્યક્ષ માનવાની જ
જ આપત્તિ આવે. છે તેથી જ્ઞાત અનુપલંભને કારણ માનશો તો તે જ્ઞાત અનુપલંભનું જ્ઞાન શી આ રીતે થયું ? જ્ઞાત અનુપલંભના જ્ઞાનથી. તે જ્ઞાત અનુપલંભનું જ્ઞાન શી રીતે થયું?
બસ, આ રીતે તો અનવસ્થા ચાલ્યા જ કરશે. તેથી અભાવના કારણ અનુપલંભને આ આ જ્ઞાત પણ માની શકાશે નહીં. આમ જ્ઞાત અનુપલંભ કે અજ્ઞાત અનુપલંભ, જ બેમાંથી કોઈપણ અભાવ પ્રત્યે હેતુ નથી તેમ સિદ્ધ થાય છે. તેથી અનુપલબ્ધિને જ નું પ્રમાણાન્તર માની શકાય નહીં.
તે જ રીતે ચેષ્ટાને પણ પ્રમાણાન્તર માની શકાય નહીં, કેમકે ચેષ્ટા એ સંકેતગ્રાહક શબ્દોની સ્મારિકા છે, અર્થાત્ જેમ લિપી વગેરેને વાંચતાં તેના સંકેત ગ્રાહક શબ્દોનું છે
જિક
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભા૨ ૦.