________________
*•••• शब्दोपमानयोः पृथक्प्रामाण्यनिरूपणम् 2 - कारिकावली : शब्दोपमानयोर्नैव पृथक्प्रामाण्यमिष्यते ॥१४०॥
अनुमानगतार्थत्वादिति वैशेषिकं मतम् ।
तन्न सम्यग्विना व्याप्तिबोधं शाब्दादिबोधतः ॥१४१॥ मुक्तावली : शब्दोपमानयोरिति । वैशेषिकाणां मते प्रत्यक्षमनुमानं च प्रमाणम् । शब्दोपमानयोस्तु अनुमानविधयैव प्रामाण्यम् । तथाहि-दण्डेन * * गामानयेत्यादिलौकिकपदानि यजेतेत्यादिवैदिकपदानि वा, तात्पर्यविषय* स्मारितपदार्थसंसर्गप्रमापूर्वकाणि, आकाक्षादिमत्पदकदम्बत्वात्, घट
मानयेतिपदकदम्बवत् । यद्वा एते पदार्था मिथः संसर्गवन्तः, योग्यतादि* मत्पदोपस्थापितत्वात्, तादृशपदार्थवत् । दृष्टान्तेऽपि दृष्टान्तान्तरेण साध्यसिद्धिरिति ।
મુક્તાવલી : નૈયાયિકો પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દબોધ - એમ ચાર જ પ્રમાણ માને છે, જ્યારે વૈશેષિકો માત્ર પ્રત્યક્ષ અને અનુમાન-એમ બે જ પ્રમાણ માને છે
છે, પણ ઉપમાન કે શબ્દપ્રમાણને જુદા માનતા નથી. તેમના મતે ઉપમાન અને શબ્દપ્રમાણનો પણ અનુમાન-પ્રમાણમાં જ સમાવેશ થાય છે. - વૈશેષિકોઃ ઉપમાન અને શબ્દપ્રમાણ એ પ્રમાણ જ નથી, કેમકે તેમાં અનુમાનની
विष ०४ प्रामाश्य भनायुं छे. सेभ : છે જ્યારે પદજ્ઞાન થાય છે ત્યારે તે પદાર્થ ઉપસ્થિત થાય છે અને તેનાથી અનુમાન છે એ થાય છે કે “આ આવું બોલ્યા તેનો આ અર્થ થવો જોઈએ, કેમકે આવા પદનો આવો છે જ અર્થ થાય છે. આમ અનુમાનથી જ શાબ્દબોધ સિદ્ધ થઈ જશે. તે અનુમાનપ્રયોગ આ છે
प्रभा : (५६) 'दण्डेन गामानय' इत्यादिलौकिकपदानि यजेतेत्यादिवैदिकपदानि वा। (सध्य) तात्पर्यविषयस्मारितपदार्थसंसर्गप्रमापूर्वकाणि । (हेतु) आकाक्षादिमत्पदकदम्बत्वात् । (Peid) घटमानयेतिपदकदम्बवत् । * 43 ॥यने दावो' तवा दो हो ? य ७२' २३ वैहि ५ मे આ વક્તાના તાત્પર્યના વિષયભૂત સ્મરણ કરાયેલા (શક્તિ કે લક્ષણા ગમે તે સંબંધથી
ઉપસ્થાપિત) પદાર્થોના પરસ્પર સંસર્ગના પ્રમાત્મક જ્ઞાનપૂર્વક હોય છે, કેમકે તે બધા * * न्यायसिद्धान्तमुस्तावली ला-२ . (333)••••••