________________
* साध्यव्यापकः पक्षावृत्तिरुपाधिरित्याहुः ।। છે મુક્તાવલી : કેટલાક એમ કહે છે કે વ્યભિચાર દોષનું ઉત્થાન કરવું તે નહીં પણ છે . સત્પતિપક્ષનું ઉત્થાન કરવું તે ઉપાધિનું પ્રયોજન છે. અયોગો ઘૂમવત્ વ સામે છે. છે આર્દ્રધનસંયોગ ઉપાધિ છે. તે ઉપાધિથી તરત જ સત્પતિપક્ષ ખડો થઈ શકે છે કે
યોજાતવં ધૂમમારંવત્ માર્કેચનયો માવાન્ ! તેથી આર્કેમ્પનસંયોગરૂપ ઉપાધિનું છે આ ફળ સત્પતિપક્ષ ખડો કરવાનું છે. છે અને તેથી જ ક્યારેક સાધનને વ્યાપક હોય તે પણ ઉપાધિ બની શકે છે. જેમકે
# પૃથિવી નિરંથો વિક્વીન્ા ઉપાધિ = મનુWIીતસ્પર્શવત્ત્વમ્ ! જ્યાં જયાં કઠિનસંયોગ હોય છે ત્યાં ત્યાં અનુષ્માશીત સ્પર્શ પણ હોય છે, તેથી અનુષ્કાશીત જ જ સ્પર્શરૂપ ઉપાધિ કઠિનસંયોગરૂપ હેતુને વ્યાપક બની. અને જયાં જયાં પૃથ્વીત્વ છે ત્યાં જ છે ત્યાં અનુષ્ણાશીત સ્પર્શ પણ છે, તેથી ઉપાધિ સાધ્યને પણ વ્યાપક છે. જ શંકાકાર : કઠિનસંયોગ તો કરા, બરફમાં પણ છે પરંતુ ત્યાં પૃથ્વીત્વ નથી અને છે તેથી અનુષ્કાશીત સ્પર્શ પણ નથી, કેમકે બરફમાં શીતસ્પર્શનો અનુભવ સ્પષ્ટ છે. આ આ નિયાયિક : ના, બરફ તો જલીય પદાર્થ છે, તેમાં કઠિનસંયોગત્વ જ નથી. તેમાં જ રહેલા પાર્થિવ પરમાણુના કારણે તેમાં કઠિનસંયોગત્વ હોય તેવી ભ્રમાત્મક પ્રતીતિ થાય છે જ છે અને તેથી જ અનુષ્કાશીતસ્પર્શવત્વ ઉપાધિથી અમે સત્પતિપક્ષ ખડો કરીશું કે તે જ * पृथिवीत्वाभाववन्तः कठिनसंयोगव्यापकीभूतानुष्णाशीतस्पर्शवत्त्वाभावात् ।
આમ ઉપાધિથી સમ્પ્રતિપક્ષ પણ ખડો થાય છે.
શંકાકાર : પણ જો કરકામાં કઠિનસંયોગત્વનો અભાવ જ હોય તો તો સ્વરૂપાસિદ્ધિ છે દોષ જ આવી ગયો, કેમકે પક્ષમાં જ હેતુનો અભાવ છે. આમ જયારે સ્વરૂપાસિદ્ધિ છે હેત્વાભાસ સ્પષ્ટ જ છે ત્યારે અનુષ્ણાશીતસ્પર્શવસ્વરૂપ ઉપાધિને માનવાની જરૂર જ શું જ
ક
ક
નૈયાયિક : તમારી એ વાત સાચી છે કે અહીં સ્વરૂપાસિદ્ધિ દોષ છે. પણ અમારે આ એ તો એ કહેવું છે કે જ્યાં જ્યાં ઉપાધિ હોય ત્યાં ત્યાં અન્ય કોઈ દોષ પણ હોય છે, અર્થાત્
ઉપાધિ હોય ત્યાં અન્ય દોષનું સાંકર્ય પણ હોય. પરંતુ બીજા દોષની સાથે ઉપાધિ પણ જ હોવાથી તેનું પ્રતિપાદન તો કરવું જ જોઈએ ને ? જ શંકાકાર : પણ ઉપાધિનું લક્ષણ તો સાધ્યવ્યાપકત્વે ક્ષતિ ધનાળાપર્વમ્ છે. જે
છે છે જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩૧) છે