________________
છે આમ જે “હે સાળવ્યમવરી ૩૫ધિવ્યમવત્રિા ' રૂપ અનુમિતિથી તમે જે
ઉપાધિ દ્વારા હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ કરવા ગયા તે જ અનુમાનમાં પશેતરત્વ જ ઉપાધિ મૂકી તો તે અનુમાન પણ દૂષિત બની ગયું. હવે આ અનુમાનથી ઉપાધિ દ્વારા જ આ હેતુમાં સાધ્યનો વ્યભિચાર પ્રગટ કરવાની વાત જ શી રીતે થાય ? આમ ઉપાધિના સ્વરૂપનો જ વ્યાઘાત થઈ ગયો.
અનુમાન : ૩૫થવ્યવહેતુ સાધ્યમવારિવ્યમવરી, કેતુ* व्यभिचारित्वात् । (उपाधिव्यभिचारित्वात् )
सः श्यामो
मित्रातनयत्वात् ।
शाकपाकजत्वम् = उपाधिः
हेतुः साध्यव्यभिचारी उपाधिव्यभिचारित्वात् । हेतुभेदः= उपाधिः (पक्षेतरत्वम् )
मित्रातनयत्वं
श्यामत्वव्यभिचारि शाकपाकजत्वव्यभिचारित्वात् ।
उपाधिव्यभिचारित्वं साध्यव्यभिचारिव्यभिचारि हेतुभेदव्यभिचारात् ।
આ રીતે ઉપાધિનું સ્વરૂપ હેતુમાં વ્યભિચારની અનુમિતિ કરવાનું હતું પણ તે જ છે અનુમિતિમાં જ પાછી ઉપાધિ આવી ગઈ એટલે તે અનુમિતિના ઉપાધિ-સ્વરૂપનો વ્યાઘાત થઈ ગયો, કેમકે ઉપાધિમાં જ પક્ષભેદ રૂપ ઉપાધિ થઈ ગઈ. એટલે હેતુ છે
થ્થવ્યfપવારી ૩૫ધિમત્તાત્ | એ અનુમિતિ જ ન થાય. તેથી ઉપાધિના જ સ્વરૂપનો જ વ્યાઘાત થઈ ગયો.
હા, પણ જયાં બાધનો નિર્ણય હોય ત્યાં પતરત્વ ઉપાધિ બની જાય ખરી, કેમકે ત્યાં તો પક્ષમાં સાધ્યાભાવનો નિશ્ચય જ થઈ ગયો છે. તેથી જ્યાં જ્યાં સાધ્ય છે ત્યાં જ અને ત્યાં પતરત્વ છે જ. પશેતરત્વ માત્ર પક્ષમાં જ નથી, પણ ત્યાં તો સાધ્ય પણ નથી કે - જ. તેથી બાધસ્થળે પશેતરત્વ ઉપાધિ બનશે અને તેથી ત્યાં અનુમિતિ અટકી જશે. જેમકે : વહ્નિ અનુw: #
cવીત્T છે. અહીં વઢિ મનુWITમાવવાનું અર્થાત્ ૩ષ્ઠ એવો બાધનો નિશ્ચય થઈ ગયો છે જ છે. તેથી અહીં પતરત્વ ઉપાધિ બનશે. પક્ષ વદ્ધિ છે તેથી પક્ષેતરત્વ વહ્નિભેદ બનશે. આ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨૯) કે
એક
જ