________________
मित्रातनयत्वावच्छिन्नश्यामत्वव्यभिचारि, मित्रातनयत्वावच्छिन्नमित्रातनये शाकपाक-* र जन्यत्वव्यभिचारित्वात् ।।
શંકાકાર : ઉપાધિ જો વ્યાપ્તિમાં વ્યભિચારને પ્રગટ કરતી હોય અને તેથી જો આ આ અનુમિતિ દૂષિત થતી હોય તો તો બધા ય સસ્થળરૂપ અનુમાનોમાં પશેતરત્વ ઉપાધિ છે
તો છે જ અને તેથી બધા ય અનુમાનો દૂષિત થઈ જવાની આપત્તિ આવશે અને કોઈ જ સદ્ધતુ રહેશે જ નહીં અને તેમ થતાં અનુમિતિનો જ વ્યવચ્છેદ થઈ જશે. જો છે પર્વતો વદ્વિમાન ઘૂમતુ એ સસ્થળ છે. અહીં પક્ષ= પર્વત, તેથી પક્ષેતર = પર્વત છે. તે સિવાયના જલહૂદાદિ સર્વ બનશે. તેમનામાં પક્ષેતરત્વ અર્થાત્ પર્વતભેદત્વ રહે. આ જ આ પર્વતભેદ– ઉપાધિ બનશે, કેમકે તેનામાં ઉપાધિનું લક્ષણ ઘટી જાય છે.
સાધ્ય વહ્નિ છે અને જયાં જયાં વહ્નિ છે તે ચત્વર, મહાનસ વગેરેમાં પર્વતભેદ જ આ પણ છે જ. આમ પતરત્વ= પર્વતભેદ સાધ્ય એવા વતિનો વ્યાપક બન્યો, તેથી તેમાં સાધ્યવ્યાપકત્વ રૂપ લક્ષણાંશ ઘટી ગયો.
વળી જયાં જયાં ધૂમ હેતુ છે ત્યાં ત્યાં પતરત્વ નથી, કેમકે ધૂમ તો પર્વતમાં સિદ્ધ જ છે, જ્યારે પતરત્વ અર્થાત્ પર્વતભેદ પર્વતમાં નથી, કેમકે સ્વમાં સ્વનો ભેદ રહે છે
નહીં. તેથી પક્ષેતરત્વ સાધનાવ્યાપક છે, અર્થાત્ જયાં જયાં સાધન (હેતુ) છે ત્યાં દરેક જ “ સ્થાને પતરત્વ નથી. તેથી તેનામાં સાધનાવ્યાપકત્વ અંશ પણ ઘટી ગયો. એ છે આમ વદ્વિમાન ઘૂમતુ સસ્થળે પણ પતરત્વ ઉપાધિ બનશે અને તેથી સદ્ધતુ ધૂમ કે પણ વ્યભિચારી બની જવાની આપત્તિ આવશે.
धूमो वह्निव्यभिचारी, तद्व्यापकपक्षेतरत्वव्यभिचारित्वात् । - આમ ઉપરોક્ત હેતુથી તમામ સદ્ધતુ સાધ્યભિચારી બની જતાં કોઈપણ પ્રકારની
અનુમિતિ ન થવાની આપત્તિ આવશે. જ નૈયાયિક : જ્યાં બાધનો નિશ્ચય હોય ત્યાં જ પતરત્વ ઉપાધિ બની શકે, પણ જ્યાં બાધનો નિશ્ચય ન હોય ત્યાં પશેતરત્વ ઉપાધિ બની શકે નહીં, (પર્વતો વદ્વિમાન ઘૂમત છે
સ્થાને પર્વતો વચમાવવીન એ બાધ-જ્ઞાન ભ્રમાત્મક છે પણ નિશ્ચયાત્મક નથી.) કેમકે છે ત્યાં પક્ષમાં પણ સાધ્ય હોઈ શકે છે, કેમકે પક્ષમાં સાધ્ય નથી તેવો નિશ્ચય તો થયો છે જ નથી જ. અને જો પક્ષમાં સાધ્ય હોય તો પક્ષમાં પક્ષેતરત્વ ન હોવાથી પશેતરત્વ
સાધ્યવ્યાપક ન બનતાં ઉપાધિ જ શી રીતે બનશે? આમ જયાં બાધનો નિશ્ચય ન થયો છે ન હોય ત્યાં પક્ષમાં સાધ્ય હોઈ શકે છે, અને તેમ હોવાથી પશેતરત્વ સાધ્યવ્યાપક ન બને, જ છે કે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૨) કિ
?