________________
* कारिकावली : व्यभिचारस्यानुमानमुपाऽस्तु प्रयोजनम् । मुक्तावली : उपाधेर्दूषकताबीजभाह-व्यभिचारस्येति । उपाधिव्यभिचारेण हेतौ साध्यव्यभिचारानुमानमुपाधेः प्रयोजनमित्यर्थः । तथाहि-यत्र शुद्ध* साध्यव्यापक उपाधिस्तत्र शुद्धेनैवोपाधिव्यभिचारेण साध्यव्यभिचारा* नुमानम्, यथा धूमवान् वढेरित्यादौ वह्निधूमव्यभिचारी तद्व्यापकार्टेन्धन
संयोगव्यभिचारित्वादिति, व्यापकव्यभिचारिणो व्याप्यव्यभिचारावश्य* कत्वात्।
મુક્તાવલી : શંકાકાર : આવી ઉપાધિ માનવાનું પ્રયોજન શું છે ? નિયાયિક : ઉપાધિના વ્યભિચારથી હેતુમાં સાધ્યના વ્યભિચારનું અનુમાન થાય છે. આ
જ્યાં શુદ્ધ સાધ્યનો વ્યાપક ઉપાધિ ધર્મ છે ત્યાં શુદ્ધ જ ઉપાધિના વ્યભિચારથી છે જ સાધ્યના વ્યભિચારનું અનુમાન થાય છે. જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યનો પણ જે વ્યભિચારી હોય જ છે. ઘટત્વ વ્યાપ્ય છે, પૃથ્વીત્વ વ્યાપક છે. દ્રવ્યત્વ પૃથ્વીત્વનો છે. જે વ્યભિચારી છે, કેમકે દ્રવ્યત્વ હોવા છતાં જલમાં પૃથ્વીત્વ હોતું નથી. તે જ રીતે ઘટત્વનો જ પણ દ્રવ્યત્વ વ્યભિચારી છે, કેમકે પટમાં દ્રવ્યત્વ હોવા છતાં ઘટત્વ હોતું નથી. આમ જ જ દ્રવ્યત્વ જો પૃથ્વીત્વનો વ્યભિચારી છે તો તે પૃથ્વીત્વને વ્યાપ્ય એવા ઘટત્વનો પણ આ - વ્યભિચારી છે જ. તેથી જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યો પણ વ્યભિચારી હોય આ જ તેવો નિયમ થયો.
હવે સાધ્યfમમતવ્યપક્ષ સતિ સાધનામની વ્યાપકત્વમ્ ઉપાધિનું લક્ષણ છે હોવાથી ઉપાધિ એ સાધ્યનું વ્યાપક છે, અર્થાત્ સાધ્ય એ ઉપાધિને વ્યાપ્ય છે તેમ નક્કી છે શું થાય છે, તેથી ઉપાધિ વ્યાપક છે, સાધ્ય વ્યાપ્ય છે. છે અને જ્યાં હેતુ હોય ત્યાં ઉપાધિ નથી પણ હોતી, કેમકે ઉપાધિ હેતુને અવ્યાપક જ હોય છે. તેથી હેતુ હોવા છતાં ઉપાધિ ન હોવાથી હેતુ ઉપાધિનો વ્યભિચારી બન્યો. આ આ પણ ઉપાધિ તો વ્યાપક છે. જે વ્યાપકનો વ્યભિચારી હોય તે વ્યાપ્યનો પણ - વ્યભિચારી હોય જ. તેથી હેતુ ઉપાધિનો વ્યભિચારી છે તો ઉપાધિને વ્યાપ્ય એવા જ જ સાધ્યનો પણ વ્યભિચારી બને જ. આમ ઉપાધિ દ્વારા હેતુ સાધ્યનો વ્યભિચારી છે તેવું જ સિદ્ધ કરી શકાય છે. છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫)
ગ-૨ ૦ (૩૨૫)/