________________
શું તૈયાયિક : તમારી વાત સાચી છે. “સ: શ્યામો મિત્રાતનાવીન્'માં અમે મિત્રાતનયત્વરૂપ હેતુધર્મથી અવચ્છિન્ન લક્ષણ બનાવ્યું હતું અને વાયુ પ્રત્યક્ષઃ પ્રત્યક્ષ
શ્રત્વિક્ માં અમે પક્ષધર્મ બહિદ્રવ્યવાવચ્છિન્ન લઈને લક્ષણસમન્વય કર્યો હતો. આ જ વળી ક્યાંક પક્ષહેતૃભય ધર્મ લઈને પણ લક્ષણસમન્વય થઈ શકે છે, અને તેથી અનનુગત ન ધર્મની આપત્તિ આવી. પણ હવે અમે એક અનુગત ધર્મ લઈને પણ ઉપાધિમાં
લક્ષણસમન્વય કરીશું. છે અસસ્થળમાં ઉપાધિ હોય છે. ત્યાં (૧) જે ઉપાધિનું અધિકરણ હોય છે તે સાધ્યનું છે
પણ અધિકરણ હોય છે. અને (૨) જે ઉપાધિનું અનધિકરણ હોય છે તે સાધ્યના છે ૪ વ્યભિચારનું અધિકરણ હોય છે.
આ બેમાંથી કોઈ એક ધર્મથી વિશિષ્ટ સાધ્યનું વ્યાપક થવું અને સાધનાવ્યાપક થવું છે છે તે ઉપાધિ. આ પર્વતો ઘૂમવન વહે એ અસસ્થળ છે અને અહીં આર્દ્રધનસંયોગ એ ઉપાધિ છે. આ જ અહીં (૧) આર્સેન્ચનસંયોગનું અધિકરણ પર્વત છે અને સાધ્ય ધૂમનું અધિકરણ પણ તે જ આ જ પર્વત છે. (૨) આર્ટન્ધનસંયોગ ઉપાધિનું અનધિકરણ અયોગોલક છે તો તે સાધ્ય કરે કી ધૂમના વ્યભિચારનું (અભાવનું) અધિકરણ છે જ.
આ બંનેમાં અન્યતરત્વ ધર્મ રહ્યો છે તેથી પર્વતાયોગોલકાન્યતરત્વ ધર્મથી છે છે અવચ્છિન્ન સાધ્યવ્યાપકત્વ અને સાધના વ્યાપકત્વ ઉપાધિ કહેવાય. પર્વતનિષ્ઠાન્યતરત્વ
વિશિષ્ટ સાધ્ય ધૂમનું વ્યાપક આર્દ્રધનસંયોગ છે. અને તે જ આર્દ્રધનસંયોગ છે જ અયો ગોલકનિષ્ઠાન્યતરત્વ ધર્મ વિશિષ્ટ સાધન વહ્નિનું અવ્યાપક છે. આમ આર્કેમ્પનસંયોગમાં લક્ષણ ઘટી જાય છે.
: રામ ત્રિતિત્િ સ્થળે શાપિચત્વમ્ ઉપાધિ છે. (૧) ઉપાધિ અને સાધ્ય બંનેનું અધિકરણ શ્યામમિત્રોતનય.
(૨) ઉપાધિના અભાવનું અધિકરણ અને સાધ્યશૂન્ય(વ્યભિચાર)નું અધિકરણ ગૌરમિત્રોતનય. શ્યામમિત્રાતનય
ગીરમિત્રાતનય
અન્યતરત્વ
વિશિષ્ટ
શ્યામ સાધ્ય
અન્યતરત્વ વિશિષ્ટ મિત્રાતનયત્વ સાધન
છે
વ્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨૩)
જ છે