________________
આ ડબ્બલ (ચાર) થતાં હોય તો ચાર ને ચાર મળતાં, આઠ ને આઠ મળતાં, સોળ ને સોળ છે ન મળતાં પણ ડબ્બલ થઈ જ જાય. અહીં પણ બીજા સ્થાનો હોવા છતાં એક જ સ્થાને છે આ નિર્ણય થતાં શંકા જ ન થવાથી ભૂયોદર્શનની જરૂર પડતી નથી.
તર્ક : વ્યાખના આરોપપૂર્વક વ્યાપકના આરોપને તર્ક કહેવાય. એ જ રીતે આ આહાર્યના આરોપવિશેષ ‘તયામિ આવા અનુભવની જિજ્ઞાસાવિશેષનો નિર્તક માનસત્વવ્યાપ્યજાતિવિશેષ પણ તર્ક કહેવાય.
તે તર્કના સામાન્યતઃ બે પ્રકાર છે: (૧) વિષયપરિશોધક અને (૨) વ્યાતિગ્રાહક
(૧) વિષયપરિશોધક તર્ક નિર્વદ્વિત, નિર્ધકોઈ ચી પર્વતમાં જો વહ્નિ ન જ જ હોય તો ધૂમ પણ ન જ હોય.
આ તર્ક દ્વારા પર્વતમાં વહ્નિરૂપ વિષયની પરિશુદ્ધિ થાય છે, આથી અહીં વહ્નિનો જ આ અભાવ વ્યાપ્ય છે અને ધૂમાભાવ વ્યાપક છે. ક જલદમાં વન્યભાવ વર્તે છે આથી ત્યાં ધૂમાભાવ પણ વર્તે છે. પરંતુ અહીં એ આ પર્વતમાં એવું નથી. તેથી જ “ધૂમના દર્શનથી અહીં અગ્નિ છે' એ પ્રમાણે તર્ક દ્વારા આ સો વાદી જીતે છે. જ (૨) વ્યાપ્તિગ્રાહક તર્ક પૂરો વિદ્વિવ્યાખવાની થાત્ તફાવદ્વિનોfપર થતા
આ પ્રમાણે વ્યભિચાર-શંકાની નિવૃત્તિ કરવા દ્વારા અનુમાન-પ્રમાણનો અનુગ્રાહક આ જ
તર્ક છે.
પરમર્ષિનું સૂત્ર છે : “વિજ્ઞાતતત્ત્વડળે વસોપત્તિતસ્તત્ત્વજ્ઞાનાર્થમૂહસ્ત: 1 (ન્યા-૧૧૪૦).
આ તર્ક પાંચ પ્રકારના છે ઃ (૧) આત્માશ્રય (૨) અન્યોન્યાશ્રય (૩) ચક્ર, (૪) છે અનવસ્થા અને (૫) તદન્યબાધિતાર્થ પ્રસંગ. છે (૧) આત્માશ્રય: પોતે પોતાની અપેક્ષામાં જે અનિષ્ટ કરે તે આત્માશ્રય કહેવાય. આ છે તે ઉત્પત્તિ, સ્થિતિ અને જ્ઞપ્તિ એમ ત્રણ પ્રકારે છે. જ (૧) જો આ ઘટ આ ઘટથી જન્ય હોય તો આ ઘટ આ ઘટના અનધિકરણના છે જ ક્ષણની ઉત્તરવર્તી ન હોવો જોઈએ.
(૨) જો આ ઘટ આ ઘટમાં વૃત્તિ હોય તો આ ઘટ આ ઘટનો વ્યાપ્ય ન હોવો જોઈએ. આ
(૩) જો આ ઘટ આ ઘટના જ્ઞાનથી અભિન્ન હોય તો તે જ્ઞાનસામગ્રીથી જન્ય હોવો જોઈએ.
છે ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૩૧૫) િ