________________
ૐ જ જ જ અન્યથાખ્યાતિ-નિરૂપણ કઈ ક ક ક ા એ છે
मुक्तावली : ननु सर्वेषां ज्ञानानां यथार्थत्वात् प्रमालक्षणे तद्वद्विशेष्यकत्वं * विशेषणं व्यर्थम् । न च रङ्गे रजतार्थिनः प्रवृत्तिर्धमजन्या न स्यात्, तव मते
भ्रमस्याभावादिति वाच्यम्, तत्र हि दोषाधीनस्य पुरोवर्तिनि स्वतन्त्रोपस्थित* रजतभेदाग्रहस्य हेतुत्वात् । सत्यरजतस्थले तु विशिष्टज्ञानस्य सत्त्वात्तदेव कारणम् । अस्तु वा तत्रापि रजतभेदाग्रह एव कारणमिति ।
મુક્તાવલી : મીમાંસકો બધા જ્ઞાનને પ્રમાત્મક જ માને છે. તેમના મતે ભ્રમ જેવી જ કોઈ વસ્તુ જ નથી. જ્ઞાન તે વળી કદાપિ બ્રમાત્મક હોઈ શકે ખરું? તેથી તેઓ કહે છે
છે કે બધા જ્ઞાનો પ્રયાત્મક હોવાથી પ્રમાનું લક્ષણ તશિષ્યત્વે પતિ તત્પરમ છે કરવાની શી જરૂર છે ? “તwારમ્ જ્ઞાન પ્રHT' એટલું જ લક્ષણ કરો ને ? તષ્યિત્વમ્ પદોપાદન કરીને ગૌરવ શા માટે ?
નૈયાયિક : જો “તકિશોષીત્વમ્' પદનો નિવેશ નહીં કરો તો રંગ(સીસું)માં આ રજતના અર્થીની ભ્રમજન્ય પ્રવૃત્તિ થશે નહીં, અર્થાત્ રજતાર્થી કોકવાર જે રજતના
ભ્રમથી રંગમાં પ્રવૃત્તિ કરે છે તે હવે માની શકાશે નહીં, કેમકે તમે ભ્રમને તો માનતા જ નથી. તમારા મતે તો જ્ઞાન પ્રમાત્મક જ હોય, તેથી સર્વદા રજતમાં જ રજતાર્થીની ને આ પ્રવૃત્તિ થવી જોઈએ, પણ રંગમાં ન થવી જોઈએ. પણ હકીકતમાં તો રજતાર્થીની પણ જ ક ક્યારેક રંગમાં પ્રવૃત્તિ થાય જ છે તો તેનું શું ? છે મીમાંસક : રજતાર્થીની રંગમાં ક્યારેક પ્રવૃત્તિ થાય છે તે તમારી વાત સાચી જ છે જ છે, પણ તેનું કારણ ભ્રમાત્મક જ્ઞાન નહીં પણ ભેદાગ્રહ છે. રંગ હોવા છતાં એને રૂમ છેએવું પુરોવર્સી પદાર્થનું અનુભવાત્મક જ્ઞાન થાય છે. આ તો પ્રમાત્મક જ છે. પણ ત્યાર પછી “રજત”નું મૃત્યાત્મક જ્ઞાન થાય છે. સામે રહેલા પદાર્થમાંના સદશ્યાદિ ધર્માદિને કારણે સંસ્કારો ઉબુધ થતાં રજતનું સ્મરણ થાય છે. આમ અનુભવાત્મક અને આ
સ્મરણાત્મક બંને જ્ઞાન સ્વતંત્ર રીતે જ ઉપસ્થિત થાય છે અને બંને ય જ્ઞાન પ્રમાત્મક પર આ જ છે. - હવે રંગમાં કર્થ પુરોવર્સી પાર્થ તિમ્ એવું જે જ્ઞાન થાય છે તે અનુભવાત્મક માં અને સ્મરણાત્મક જ્ઞાનના ભેદના અગ્રહને લીધે થાય છે, અર્થાત્ આ બે ય જ્ઞાનને છે છે. ભિન્ન ન સમજતાં વ્યક્તિ તે બંનેને અભિન્ન અનુભવાત્મક સમજી લે છે. એટલે તે છે છે જ્ઞાનોમાં રહેલા ભેદનો અગ્રહ થવાથી જ્ઞાનના વિષયનો પણ ભેદાગ્રહ થાય છે અને જ જ છે કે વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦) જિજ