________________
संशयस्तत्रैव परं प्रामाण्यानुमितेरपेक्षा, यावदाशङ्कं प्रामाण्यानुमितिरिष्यत एव । सर्वत्र तु न संशयः। क्वचित्कोट्यनुपस्थितेः, क्वचिद्विशेषदर्शनादितः, क्वचिद्विषयान्तरसञ्चारादिति सङ्क्षेपः ।
- મુક્તાવલી : શંકાકાર : 'રૂદું જ્ઞાન પ્રમી !' આવી પ્રતિજ્ઞામાં પ્રમાત્વ સાધ્યની પ્રસિદ્ધિ પૂર્વે ક્યાં હતી ?
નૈયાયિકઃ રૂદ્દે નતમ્ કે રૂદ્રશવિત એવું પણ જે જ્ઞાન થાય છે તેમાં રૂદ્ર અંશ તો પ્રમાત્મક જ છે, કેમકે રૂઢ નવું વા? અર્થાત્ “આ આ છે કે નહીં?' તેવો સંશય એ ક્યારેય પડતો નથી. આથી “ફર્વ એવું જે જ્ઞાન છે તે પ્રમાત્મક અને સ્વતો ગ્રાહ્ય છે. એ છે શંકાકાર : ઘટવપ્રકારક, પટ–પ્રકારક, મઠત્વપ્રકારક એમ પ્રકારભેદ થવાથી ' અર્થાત્ વિશેષણભેદ થવાથી વિષયગત પ્રામાણ્યનો ભેદ પણ થઈ જ જાય છે તો પછી આ ઘટવ-પ્રકારનું અવગાહન કરનારા જ્ઞાનમાં રહેલા ધર્મની પ્રસિદ્ધિ કઈ રીતે થશે ? કી
અહીં કહેવું એમ છે કે ઘટત્વ છે વિશેષણ જેમાં, પટવ છે વિશેષણ જેમાં, એવા જ માં અનેક પ્રકારના વિશેષણવાળા જ્ઞાન ભિન્ન ભિન્ન થાય છે, તેથી અહીં પ્રામાણ્યનો પણ છે
ભેદ થઈ જ જાય. ઘટગત, પટગત, મઠગત-બધા ય પ્રામાણ્યો જુદા જુદા થયા. આથી છે છે હવે એ બધા ભિન્ન ભિન્ન પ્રામાણ્યો હોતે છતે ઘટત્વ-પ્રકારના અવગાહ જ્ઞાનમાં જ રહેલા ધર્મની પ્રસિદ્ધિ શી રીતે થશે ? જ તૈયાયિક : ઘટવપ્રકારક અને ઘટત્વવદ્યટવિશેષ્યક જ્ઞાન એ સ્વતો ગ્રાહ્ય છે, છે. અર્થાત્ ઘટત્વ છે પ્રકાર જેમાં અને ઘટત્વવાનું ઘટ છે વિશેષ્ય જેમાં એવું જ્ઞાન સ્વતો ગ્રાહ્ય જ છે, કેમકે તે ઘટ પૂર્વે ઉપસ્થિત થાય છે. આથી ઘટવિશેષ્યક અને ઘટત્વપ્રકારક જ્ઞાનના
પ્રામાણ્યમાં કોઈ બાધક નથી, અર્થાત્ ઘટમાં રહેનાર વિશેષ્યતાનું અવગાહન કરનારા આ મા જ્ઞાનમાં રહેનાર પ્રમાત્વનો ગ્રહ કરવામાં તથા ઘટત્વમાં રહેલી પ્રકારતાનું અવગાહન કરી આ કરનારા જ્ઞાનમાં રહેલા પ્રમાત્વનો ગ્રહ કરવામાં અમે કોઈ બાધક જોતાં નથી. આ છે વિશકલિત વિશેષણ અને વિશેષ્યનું અવગાહન કરનારા જ્ઞાનમાં રહેલા પ્રમાત્વનું અમે આ
સ્વતઃ જ ગ્રહણ માનીએ છીએ. છે પરંતુ વિશેષ્ય અને વિશેષણ ઉભયવિશિષ્ટનું અવગાહન કરનારા જ્ઞાનમાં રહેલું છે આ પ્રમાત્વ સ્વતો ગ્રાહ્ય નથી, કારણ કે ત્યાં રૂ જ્ઞાનું પ્રમા ર વી ? આવા પ્રકારની છે સંશયસામગ્રી હાજર હોવાથી સંશય ઊભો થાય છે.
જ
.
વ્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૧)