________________
છે અને તે તો હેતુરૂપ સિદ્ધ જ છે તેથી આપત્તિ આવી. પણ તૈયાયિક પૃથ્વીત્વપકારક પૃથ્વી વિશેષ્યક જ્ઞાનને પ્રમા માને છે. અને તે કાંઈ હેતુરૂપ નથી. ગન્ધવદ્ધિશેષ્યક છે પૃથ્વીત્યપ્રકારક હેતુજ્ઞાન-નિશ્ચયમાં પૃથ્વીત્વવદ્ધિશેષ્યપૃથ્વીત્વપ્રકારક જ્ઞાન પણ ગ્રાહ્ય જ બની જ જાય, કેમકે તે બે ય અભિન્ન છે એવા મીમાંસકના મતની સામે નૈયાયિકો તે જ બંનેને ભિન્ન માને છે. તેથી ગધવદિશષ્યકમૃથ્વીત્વપ્રકારક હેતુજ્ઞાન સ્વતો ગ્રાહ્ય હોવા
છતાં પૃથ્વીત્વપ્રકારક પૃથ્વી-જ્ઞાનમાં પ્રામાણ્ય સિદ્ધ થઈ શકતું નથી. તેથી તે માટે માં અનુમિતિ કરવી જરૂરી છે. જો અનુમિતિ ન કરીએ તો તે જ્ઞાનમાં પ્રામાણ્ય ની મુક્ત આવવાથી સંશય ઉત્પન્ન થઈ જાય. અતિપૃથ્વીત્વજ્ઞાનવીનમ્ એવા અનુવ્યવસાયમાં છે પૃથ્વીત્વવત્ પૃથ્વી વિષય જ નથી માટે તેમાં અનુવ્યવસાય જ્ઞાનથી પણ પ્રામાણ્યછે નિશ્ચય થાય નહીં એટલે સંશય-ઉત્પત્તિ સંભવે. તેથી અનુમિતિથી જ તેમાં પ્રામાણ્યનો જ નિશ્ચય માનવો જોઈએ. જો ગન્ધવત્ એ પૃથ્વીત્વવત્ (પક્ષ) ગન્ધવતિ પૃથ્વીત્વઆ પ્રકારકતાના જ્ઞાનને (હેતુ) લીધે છે તો તે પૃથ્વીત્વવતી પૃથ્વી છે (સાધ્ય). . (હવેનો ર થી માંડીને સંક્ષેપ સુધીનો પાઠ નૃસિંહાચાર્યકૃત પ્રભા ટીકાવાળા આ પુસ્તકમાં જ જોવા મળે છે પણ અન્યત્ર જોવા મળતો નથી. સંભવ છે કે કોઈ અતિ જુની
પ્રતમાંથી તેમને મળ્યો હોય. આથી એ પાઠ અહીં જોડ્યો છે.) त मुक्तावली : न च प्रमात्वस्य साध्यस्य प्रसिद्धिः कथमिति वाच्यम्, इदं ज्ञानप्रमात्वस्य स्वतोग्राह्यत्वात् । न च प्रकारभेदेन प्रामाण्यभेदात्
घटत्वप्रकारकत्वादेः कथं प्रसिद्धिरिति वाच्यम्, घटत्वप्रकारकत्वस्य * स्वविशेष्यकत्वस्य च स्वतोग्राह्यत्वात् । घटस्य च पूर्वमुपस्थितत्वात् *
घटविशेष्यकं घटत्वप्रकारकमिति ज्ञाने प्रामाण्यस्य बाधकाभावः । * व्यवसायपरन्तु प्रामाण्यं न गृह्यते तत्र संशयसामग्रीसत्त्वे संशयस्यैवोपपत्तेः। * किञ्चाऽभ्यासदशायां तृतीयानुव्यवसायादिना प्रामाण्यस्य स्वत एव
ग्रहसम्भवात् प्रथमानुव्यवसायपरं न तद्ग्राहकमिति कल्प्यते संशयानुरोधात्।। *अथ प्रामाण्यानुमितौ प्रामाण्यग्रहेण तस्या विषयनिश्चयरूपत्वार्थं तत्र प्रामाण्यग्रहो वाच्यः, सोऽप्यनुमित्यन्तरेणेति फलमुखी कारणमुखी वानवस्थेति
चेत् ? न, अगृहीताप्रामाण्यग्रहकस्यैव निश्चयरूपत्वात् । यत्र च प्रामाण्यજ0 - - 14 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૦)