________________
- આ જ રીતે પૃથ્વીત્વપ્રકારક જ્ઞાન રૂપ હવંશ એ સ્વતો ગ્રાહ્ય છે. (ધર્મી અંશમાં - આ બધા ય - જ્ઞાનવિષયક જ્ઞાનથી જ્ઞાનને સ્વતો ગ્રાહ્ય માને છે. એટલે તૈયાયિકો પણ આ
ન્યવતિ પૃથ્વી જ્ઞાનવિષયક - વિકિપૃથ્વીત્વજ્ઞાનવાનામ્ રૂપ જ્ઞાનવિષયક જ્ઞાનથી જ ગન્ધવતિપૃથ્વીત્વ જ્ઞાનને સ્વતોગ્રાહ્ય માને છે.)
હવે ગન્ધવતિ એ બીજો હેવંશ લઈએ.
ગન્ધવતિ જ્ઞાન એટલે ગન્ધવઢિશેષ્યકતાનું જ્ઞાન ગંધનું પ્રત્યક્ષ છે અને પુરોવર્તી છે પદાર્થ ગન્ધવત્ છે માટે તેનું પણ પ્રત્યક્ષ છે. હવે તેમાં પૃથ્વીત્યપ્રકારકતાનું જ્ઞાન છે છે એટલે ગન્ધવતુમાં વિશેષ્યકતાનું જ્ઞાન પણ સ્વતો ગ્રાહ્ય બની જ જાય. આમ બે ય હવંશ- ) આ જ્ઞાન સ્વતો ગ્રાહ્ય છે. આમ હેતુજ્ઞાન સ્વતો ગ્રાહ્ય છે. આ રીતે હેતુજ્ઞાન થવાથી “ જ
વતિ પૃથ્વીત્વપ્રવર જ્ઞાન પ્રમા છે. જ શંકાકાર : ગન્ધવદ્ધિશેષ્યકપૃથ્વીત્યપ્રકારકતાનું જ્ઞાન એ હેતુ છે અને તે જ સાધ્ય આ છે (મીમાંસકો ગધવદ્ધિશે ખ્ય કપૃથ્વીત્વપ્રકા૨ક જ્ઞાનમાં પૃથ્વીત્વવદ્ધિશે ખ્યક
પૃથ્વીત્વપ્રકારક-જ્ઞાન (પ્રમા) માને છે.) તેથી તમને અહીં હેતુ-સાધ્ય-ઐક્યનો પ્રસંગ પર આવ્યો. તો હવે હેતુ જ્ઞાન તો પૂર્વ રીતે સ્વતો ગ્રાહ્ય બની ગયું, તેથી સાધ્ય પણ
સ્વતો ગ્રાહ્ય બની ગયું. તો પછી હવે અનુમિતિ કરવાની જરૂર શી ? એ તૈયાયિક તત્યકારકતદ્ધિશેષ્યક જ્ઞાનને પ્રમાં કહેવાય છે, અર્થાત્ પૃથ્વીત્વપકારક છે છે પૃથ્વી વિશેષ્યક જ્ઞાન પ્રમા કહેવાય. અહીં અમારા મતે પણ ગધવદ્વિશેષ્યકઆ પૃથ્વીત્વપકારક જ્ઞાન સ્વતો ગ્રાહ્ય બની ગયું, અર્થાત્ બન્યવતી પૃથ્વી જ્ઞાન સ્વતો ગ્રાહ્ય છે થતાં તેમાં પ્રામાણ્ય આવી ગયું, પણ પૃથ્વીdવતી પૃથ્વી એ જ્ઞાન પ્રમા છે અને તેમાં જ પ્રામાણ્ય છે તે વાત ક્યાં સિદ્ધ થઈ છે? તેને સિદ્ધ કરવા માટે તો અનુમિતિ કરવી જો જ પડશે. જ આમ, પૃથ્વીત્વપ્રકારકગન્ધવદ્ધિશેષ્યક જ્ઞાન સ્વતોગ્રાહ્ય હોઈને તેમાં તો પ્રામાણ્ય
સ્વીકૃત છે જ, એટલે કે “ગન્ધવાન્ એ પૃથ્વીત્વવાનું છે એ જ્ઞાન સ્વતો ગ્રાહ્ય જરૂર છે પણ મ ‘પૃથ્વીત્વવતી પૃથ્વી છે એ જ્ઞાન સ્વતો ગ્રાહ્ય નથી, માટે તેમાં પ્રામાણ્ય-જ્ઞાન માટે અનુમિતિ જ કરવી પડે. તે આ પ્રમાણે : * गन्धवद्विशेष्यकपृथ्वीत्वप्रकारकं ज्ञानं प्रमा = पृथ्वीत्ववत्पृथ्वीविशेष्यकं, * गन्धवति पृथ्वीत्वप्रकारकताज्ञानत्वात् ।
મીમાંસકે પ્રમાનો અર્થ તદ્ધિશેષ્યકતપ્રકારક = ગન્ધવવિશેષ્યકગન્ધપ્રકારક કર્યો
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૯૯) ક
ા
એ છે