________________
અનુવ્યવસાયાત્મક જ્ઞાનાન્તરવેદ્ય છે.
શંકાકાર : તો પછી પ્રમાત્વ સ્વતો ગ્રાહ્ય શી રીતે બને ?
ઉત્તર : જ્ઞાનજ્ઞાપક સામાન્ય સામગ્રી અનુવ્યવસાયાત્મક છે. તેનાથી જન્ય જ્ઞાનનો વિષય પ્રથમ જ્ઞાન છે માટે તે સ્વતો ગ્રાહ્ય છે અને તેથી તેમાં રહેલું પ્રામાણ્ય પણ આ આ સ્વતો ગ્રાહ્ય બની જ જાય. આમ સામાન્યસામગ્રી અનુવ્યવસાયાત્મક રૂપ લઈને આ
સ્વતો ગ્રાહ્યત્વનું લક્ષણ ઘટી ગયું. છે. આ રીતે પ્રભાકર, ભટ્ટ અને મુરારિ-ત્રણેયના મતે જ્ઞાનવિષયક જ્ઞાનથી છે (‘પટજ્ઞાનવાનદમ્' ઈત્યાકારક જ્ઞાન) જ્ઞાનમાં (પટ:) પ્રામાણ્યનો ગ્રહ થઈ જાય. એ છે. ટૂંકમાં પ્રભાકર મતે ક પટ: અને પટજ્ઞાનવાનહમ્ – બે ય પ્રકારક એક જ જ્ઞાન
એકીસાથે ઉત્પન્ન થતું હોવાથી તે બે જ્ઞાન જુદા નથી, માટે જ્ઞાનનું જ્ઞાન-પ્રત્યક્ષાત્મકપ્રથમ જ્ઞાનમાં પ્રમાત્વને ગ્રહણ કરે છે. કુમારિલ્લ મતે મર્થ પટ: જ્ઞાનની પછીની ક્ષણે
જ્ઞાતિ પદ ' જ્ઞાન થાય. તેમાં જે જ્ઞાતતા છે તેની અનુમિતિ થાય. આમ ‘મર્થ પટ: જ્ઞાન પછી થયેલા “જ્ઞાતો ઘટઃ' જ્ઞાનની જ્ઞાતતાનું અનુમિતિ રૂપ જ્ઞાન થાય અને જે છે તેનાથી પ્રામાણ્યગ્રહ થાય. મુરારિ મતે અનુવ્યવસાયાત્મક જ્ઞાન થાય, તેનાથી જ
પ્રમાત્વગ્રહ થાય. છે આ ત્રણેય મતે પ્રમાત્વ સ્વતો ગ્રાહ્ય બને છે, કારણ કે સ્વતો ગ્રાહ્યત્વ એટલે
જ્ઞાનજ્ઞાપકસામાન્યસામગ્રી જે જ્ઞાન, તેનાથી જન્ય જે વિષય = પ્રમાત્વ, તે સ્વતો ગ્રાહ્ય જ બને. જ્ઞાનજ્ઞાપકસામાન્યસામગ્રી પ્રભાકર-મતે પ્રત્યક્ષાત્મક, ભટ્ટ-મતે અનુમિત્યાત્મક અને મુરારિ-મતે અનુવ્યવસાયાત્મક બને છે.
શંકાકાર : “યં વદ:' જ્ઞાનનો વિષય ઘટ બને અને પટજ્ઞાનવાનામ્ જ્ઞાનવિષયક આ જ્ઞાનનો વિષય જ્ઞાન (કર્થ પટ:) બને છે, પણ ઘટ પોતે ઘટજ્ઞાનવાનહમ્ જ્ઞાનવિષયક આ છે જ્ઞાનનો વિષય બની શકતો નથી તો પછી તે જ્ઞાનવિષયક જ્ઞાનથી મર્થ પટ: એવા જ એ શાનમાં પ્રામાયનો ગ્રહ થાય જ શી રીતે ? વિષય હોય તો વિષયના જ્ઞાનમાં છે પ્રામાયનો ગ્રહ થાય, પણ જ્યાં જ્ઞાનવિષયક જ્ઞાનનો ઘટ વિષય જ નથી ત્યાં છે જ્ઞાનવિષયક જ્ઞાનથી ય ઘટઃ જ્ઞાનમાં પ્રામાણ્યનો ગ્રહ શી રીતે થઈ શકે ? છે
ઉત્તર : જ્ઞાન હંમેશા વિષયથી નિરૂપિત જ હોય, પણ તે ક્યારેય નિર્વિષયક હોતું જ જ નથી. જ્ઞાનં વિષયું, પ્રાણવાન્ રીપવન્
આમ તમામ જ્ઞાન વિષયક જ હોવાથી જ્ઞાનવિષયક જ્ઞાનનો વિષય પણ એકલું
જ
ન્યાયસિદ્ધાતમતાવલી ભાગ-૨ )