________________
હોવાથી તે સ્વતો ગ્રાહ્ય છે. . (ii) કુમારિલ ભટ્ટ-મતઃ જયારે જ્ઞાનનું પ્રત્યક્ષ જ નથી થતું તો પછી સ્વતો ગ્રાહ્યત્વ છે જો કે પરતો ગ્રાહ્યત્વ જ ક્યાં રહ્યું? જ્ઞાનગત પ્રમાત્વની તો જ્ઞાતતાલિંગ, અનુમિતિ થાય છે, અર્થાત્ પ્રમાત્વ એ અનુમિતિગ્રાહ્ય છે.
જે વસ્તુ જ્ઞાત થાય તે વસ્તુમાં જ્ઞાતતા રહે. આ જ્ઞાતતા પૂર્વે તે વસ્તુમાં નહોતી છે પણ હવે તેમાં ઉત્પન્ન થઈ, તેથી તેને ઉત્પન્ન કરનાર અન્ય કોઈ નહીં પણ તે વસ્તુના જ થયેલા જ્ઞાનને માનવું જોઈએ. અને તે કારણ રૂપ જ્ઞાનનું અનુમાન થતાં તેમાં રહેલા પ્રમાત્વની પણ અનુમિતિ થઈ ગઈ.
મથા જ્ઞાતો પર: એટલે “પટજ્ઞાનવાનદમ્ ' તેથી મથી રાતિ પર: એ પણ છે આ જ્ઞાનવિષયક જ્ઞાન છે. આ જ્ઞાતતાત્મક (જ્ઞાતો :) જ્ઞાનથી જ, અર્થાત્ તદ્જ્ઞાનઆ વિષયક જ્ઞાનથી જ પ્રામાણ્યનું અનુમિતિ-જ્ઞાન થયું. આ અનુમાન : રૂલ્ય જ્ઞાતતા પરત્વપ્રાથવિશેષ્યજ્ઞાનના, પદમાવેત
घटत्वप्रकारकज्ञाततान्तरत्वात्, पटज्ञाततावत् । છે આ મતાનુસાર જ્ઞાનનું જ્ઞાન થાય એટલે તેમાં ત્રણનું જ્ઞાન થાય : (૧) જ્ઞાનનું એ (૨) જ્ઞાતતાનું અને (૩) વિષયનું. વિષય જ્ઞાનવિષયક જ્ઞાનથી જ વેદ્ય છે માટે પ્રથમ છે
જ્ઞાનથી વિષયનું જ્ઞાન ન થાય પણ જ્ઞાનવિષયક જ્ઞાનથી જ વિષયજ્ઞાન થાય. છે શંકાકાર : પણ આમાં પ્રમા– જ્ઞાન સ્વતો ગ્રાહ્ય શી રીતે બન્યું ?
મીમાંસક: જ્ઞાનજ્ઞાપકસામાન્યસામગ્રી અનુમિતિથી જન્ય જે જ્ઞાનવિષયક જ્ઞાન છે , - તેનો વિષય જ્ઞાન છે માટે તે સ્વતો ગ્રાહ્ય છે.
(ii) મુરારિ-મત : અનુવ્યવસાયાત્મક (પ્રત્યક્ષરૂપ) જ્ઞાનવિષયક જ્ઞાનથી પ્રમાત્વનો ગ્રહ થાય. છે. પ્રભાકર-મતે જ્ઞાનવિષયક જ્ઞાન એ અનુવ્યવસાયાત્મક રૂપ નથી, કેમકે તેમના મતે
ય પટ: જ્ઞાન સાથે જ જ્ઞાનવિષયક જ્ઞાન થાય છે પણ મયં પટર જ્ઞાન થયા પછીની છે આ ક્ષણે અનુવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે તેવું નહીં. ભટ્ટના મતે જ્ઞાનવિષયક જ્ઞાનથી છે પ્રમાત્વની અનુમિતિ થાય છે, જ્યારે મુરારિના મતે મર્થ પટ: જ્ઞાનની અનંતર ક્ષણે થતાં અનુવ્યવસાયાત્મક જ્ઞાનવિષયક જ્ઞાનથી પ્રમાત્વનો ગ્રહ થાય છે.
મુરારિ કહે છે કે જ્ઞાન સ્વપ્રકાશક નથી અને અનુમિતિનો વિષય પણ નથી. જ્ઞાનવિષયક જ્ઞાનથી જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, અર્થાત્ જ્ઞાન સ્વતીવેદ્ય નથી પણ એ જ છે કે ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ (૨૪) ના