________________
જ સંશય થતો હોય, પણ ધર્મજ્ઞાન તો પ્રત્યેક સંશયમાં જોઈએ જ, અર્થાત્ ધર્માનું જ્ઞાન છે તો પ્રત્યેક સંશયમાં કારણ છે.
શંકાકાર : ધર્મીના જ્ઞાન વિના પણ સંશય કેમ ન થઈ શકે? માત્ર ચક્ષુરિન્દ્રિયાદિના ધર્મ સાથેના સક્નિકર્ષથી જ સંશય ઉત્પન્ન ન થાય ?
નૈયાયિકઃ તમારી વાત સાચી છે. તેથી તે તો હિં તેને ? ન્યાયથી ધર્મી-ઈન્દ્રિય સંબંધ જ સંશયનું કારણ બની જાય છે. તેથી અમે ધર્માજ્ઞાનને કારણ ન માનતાં ધર્મીછે ઈન્દ્રિયસંબંધને જ સંશય પ્રત્યે કારણ માનીશું. कारिकावली : दोषोऽप्रमाया जनकः प्रमायास्तु गुणो भवेत् ।
પિત્તત્ત્વારિરૂપો રોષો નાનાવિધ મૃત: રૂશા मुक्तावली : दोष इति । अप्रमा प्रति दोषः कारणं, प्रमा प्रति गुणः कारणम्। * तत्रापि पित्तादिरूपा दोषा अननुगताः, तेषां कारणत्वमन्वयव्यतिरेकाभ्यां सिद्धम् । गुणस्य प्रमाजनकत्वं त्वनुमानात् सिद्धम् । यथा प्रमा ज्ञान
सामान्यकारणभिन्नकारणजन्या, जन्यज्ञानत्वात्, अप्रमावत् । - મુક્તાવલીઃ પ્રમા-અપ્રમા કારણ વિચાર : અપ્રમાનો જનક દોષ છે, જ્યારે પ્રમાનો છે જ જનક ગુણ છે. અપ્રમાના જનક દોષો અનેક પ્રકારના છે, જેમ કે પિત્ત, દૂરપણું, અંજન જ વગેરે. આ અપ્રમા દોષથી જન્ય છે, તેથી દોષ એ અપ્રમાનું કારણ છે. અન્વય-વ્યતિરેક છે ન મળતાં હોવાથી દોષ અને અપ્રમા વચ્ચે કાર્ય-કારણભાવ માનવામાં કોઈ આપત્તિ નથી. જો
કોષત્તેિ પ્રકારત્વે, અને કોષાગસર્વે પ્રમાડસર્વ રૂપ અન્વય-વ્યતિરેક મળતાં જ હોવાથી પિત્તાદિ દોષોમાં અપ્રમા-કારણતા સિદ્ધ થાય છે. છે. પિત્તાદિ દોષો અપ્રમાના જનક છે એ તો પ્રત્યક્ષ સિદ્ધ છે, એટલે તેમાં રહેલી છે
અપ્રમા-કારણતા અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થઈ શકે છે. પણ તેવું ગુણમાં ન હોવાથી છે છેગુણમાં રહેલી પ્રમા-કારણતા અન્વય-વ્યતિરેકથી સિદ્ધ થઈ શકતી નથી, તેથી તે આ અનુમાનથી સિદ્ધ કરવી જોઈએ :
प्रमा ज्ञानसामान्यकारणभिन्नकारणजन्या जन्यज्ञानत्वात्, अप्रमाज्ञानवत् । જે જે જન્ય જ્ઞાન હોય તે તે જ્ઞાનના સામાન્ય કારણ આત્મ-મનઃસંયોગથી ભિન્ન છે. જ
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ (૨૮ી છે. એ જ