________________
पृथक्त्वं गुणान्तरं स्वीक्रियते ? न चास्तु पृथक्त्वं न त्वन्योन्याभाव इति
वाच्यम्, रूपं न घट इति प्रतीत्यनापत्तेः । न हि रूपे घटावधिकं पृथक्त्वं *गुणान्तरमस्ति न वा घटे घटावधिकं पृथक्त्वमस्ति येन परम्परासम्बन्धः * कल्प्येत इत्यत आह-अस्मादिति । મને મુક્તાવલી: શંકાકાર : 'મયં મા પૃથ' અર્થાત્ “પટપટા પૃથક્ષુ' આવી છે છે જે પ્રતીતિ થાય છે તે સાથે મત ન, અર્થાત્ પર ન પડે એવી જે અન્યોન્યાભાવની છે છે જે પ્રતીતિ થાય છે તેનાથી જરાય ભિન્ન જણાતી નથી. આમ પૃથફત્વની અને આ કે અન્યોન્યાભાવની પ્રતીતિ સમાન હોવાથી તમારે પૃથફત્વ નામના નવા ગુણને આ
માનવાની જરૂર નથી. જે અન્યોન્યાભાવની પ્રતીતિ છે. તે જ પૃથત્વની પ્રતીતિ છે જ છે અને જે પૃથકૃત્વની પ્રતીતિ છે તે જ અન્યોન્યાભાવની પ્રતીતિ છે. તેથી નવા પૃથકૃત્વ નામના ગુણ-પદાર્થને માનીને ગૌરવ કરવાની જરૂર નથી. તેમ છતાં પણ જો તમારે પૃથફત્વ નામના ભિન્ન ગુણપદાર્થને માનવો જ હોય તો અન્યોન્યાભાવને માનવાની જ જ જરૂર નથી, કેમકે અન્યોન્યાભાવનું કાર્ય પૃથફત્વ ગુણ દ્વારા જ થઈ જશે. તેથી બેમાંથી એક કી કોઈપણ એક પદાર્થને માનવો જોઈએ. જ અન્ય શંકાકાર : જો પૃથફત્વથી અન્યોન્યાભાવને ભિન્ન નહીં માનો તો રૂપ ન લટ એ એવી જે પ્રતીતિ વાસ્તવિક રીતે થાય છે તે અનુપપન થઈ જવાની આપત્તિ આવશે. રૂપ એ ઘટથી પૃથફ નથી. જો પૃથફ હોત તો જ તમે અન્યોન્યાભાવ લઈ શકત. પણ હવે તો પૃથફત્વ ન હોવા છતાં ય રૂ ન ઘટ એવી અન્યોન્યાભાવની પ્રતીતિ તો થાય
જ છે. તેથી અન્યોન્યાભાવને જ પૃથકત્વ રૂપ માની શકાય નહીં. આ વળી ગુt TUIનીવાર નિયમથી રૂપ એ ગુણ હોવાથી તેમાં પૃથફત્વ ગુણ રહી જ
શકે નહીં. આમ ઘટપ્રતિયોગિક પૃથફત્વવત્ રૂ૫ ન બની શકતું હોવાથી અહીં આ ઘટપ્રતિયોગિકભેદવદ્ રૂપ માનવું પડશે. ભેદ = અન્યોન્યાભાવ. રૂપમાં ઘટપ્રતિયોગિકભેદ રહી શકશે પણ ઘટપ્રતિયોગિક પૃથફત્વ રહી શકશે નહીં.
શંકાકાર : જેમ ઘટમાં રૂપ અને સ્પર્શ બંને રહે જ છે અને તેથી સમાનાધિકરણ છે. - ઘટમાં ઘટીય સ્પર્શ અને ઘટીય રૂપ રહેતા હોવાથી સામાનાધિકરણ્ય સંબંધથી ઘટીય છે
રૂપમાં ઘટીય સ્પર્શ પણ રહે જ છે તે રીતે સામાનાધિકરણ્ય સંબંધથી ઘટપ્રતિયોગિક પૃથફત્વ પણ ઘટીય રૂપમાં શા માટે ન રહી શકે ? આમ ઘટરૂપમાં સામાનાધિકરણ્ય
# #
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૪) જો
જ છે