________________
આ આપત્તિ આવશે, કેમકે દ્વિત્વ-પ્રત્યક્ષનું કારણ દ્ધિત્વ નાશ પામ્યું નથી. પણ હકીકતમાં છે છે તો આપણને પ્રત્યેક ક્ષણે દ્વિત્વની બુદ્ધિ થતી નથી, તેથી માનવું જ જોઈએ કે દ્વિત્વનો છે નાશ થઈ ગયો છે. તે દ્વિત્વનો નાશક અન્ય કોઈ ન હોવાથી જેણે દ્વિત્વને ઉત્પન્ન કર્યું છે છે તે અપેક્ષાબુદ્ધિના નાશને જ દ્વિવનાશક માનવો જોઈએ.
અને તેથી જ તપુરુષીય અપેક્ષાબુદ્ધિથી ઉત્પન્ન થયેલ દ્વિત્વ તે પુરુષથી જ ગ્રાહ્ય જ બને છે પણ અન્ય પુરુષથી નહીં. જો ત્રિક્ષણસ્થાયી અપેક્ષાબુદ્ધિનાશે દ્વિત્વનાશ થતો ન ન હોત તો એકવાર અપેક્ષાબુદ્ધિથી દ્વિત્વ ઉત્પન્ન થયા પછી તે દ્વિત્વનો નાશ ન થવાથી જે ગમે ત્યારે દ્વિત્વની બુદ્ધિ ગમે તે વ્યક્તિને ઉત્પન્ન થઈ જવી જોઈએ. પણ તેમ થતું તો જ મને નથી પણ અપેક્ષાબુદ્ધિથી ફરી દ્વિત્વ ઉત્પન્ન થાય પછી જ દ્વિત્વબુદ્ધિ પેદા થાય છે. માટે જ છે દ્વિતનો નાશ અપેક્ષાબુદ્ધિનાશની ઉત્તરક્ષણે માનવો જ જોઈએ. છે શંકાકાર : પણ દ્વિતની ઉત્પત્તિમાં અપેક્ષાબુદ્ધિની ઉત્પત્તિને અને દ્વિત્વનાશમાં છે. અપેક્ષાબુદ્ધિના નાશને કારણે માનવા કરતાં દ્વિ–પ્રત્યક્ષમાં જ અપેક્ષાબુદ્ધિને કારણ કેમ જ ન માનવું જોઈએ ? અર્થાત્ પદાર્થમાં દ્વિત્વની સત્તા તો સદા છે જ, પણ જ્યાં સુધી જ અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી તેનું પ્રત્યક્ષ થતું નથી અને જયારે
અપેક્ષાબુદ્ધિનો નાશ થાય છે ત્યારે દ્વિત્વનું પ્રત્યક્ષ થવાનું પણ બંધ થાય છે. આમ જ માનવાથી અપેક્ષાબુદ્ધિના નાશે તિત્વનો નાશ માનવો જરૂરી નહીં રહે.
નૈયાયિક તતો: હિં તે? ન્યાયે જ્યારે કારણથી જ પતી જતું હોય ત્યારે કાર્યને કે માનવાની શી જરૂર છે ? અહીં દ્વિત્વરૂપ કારણ પ્રત્યે અપેક્ષાબુદ્ધિને કારણે માનવાથી જ જ કોઈ આપત્તિ આવતી નથી તો દ્વિત્વના કાર્ય દ્વિ–પ્રત્યક્ષના કારણ તરીકે અપેક્ષાબુદ્ધિને છે છે. માનવાની જરૂર નથી, કેમકે તેમ માનવામાં શરીરકૃતગૌરવ થાય છે. જો દ્વિત્વને કાર્ય માં
માનો તો કાર્યતાવચ્છેદક હિન્દુત્વ બનશે અને દ્વિ–પ્રત્યક્ષને કાર્ય માનશો તો છે આ કાર્યતાવચ્છેદક દ્વિવપ્રત્યક્ષત્વ બનશે. અહીં કિતત્વને કાર્યતાવચ્છેદક માનવામાં લાઘવ છે જ હોવાથી અપેક્ષાબુદ્ધિને દ્વિત્વનું કારણ માનવું જોઈએ. * मुक्तावली : अतीन्द्रिये व्यणुकादावपेक्षाबुद्धिर्योगिनां सर्गादिकालीन
परमाण्वादावीश्वरीयापेक्षाबुद्धिः बह्माण्डान्तरवर्तियोगिनामपेक्षाबुद्धिर्वा । * द्वित्वादिकारणमिति ॥
મુક્તાવલી : શંકાકાર : દ્વિત્વ તો પદાર્થમાં હોય જ છે. તેના પ્રત્યક્ષ પ્રત્યે જ
0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૫૧)