________________
:
::
*:
( દ્વિતત્વવિશિષ્ટ દ્વિત્વનું (વિશેષણવિશિષ્ટ વિશેષ્યનું) સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે અને તે છે એ જ વખતે અપેક્ષાબુદ્ધિનો નાશ થાય છે. અપેક્ષાબુદ્ધિનો નાશ થતાં જ ત્યાર પછીની આ . પાંચમી ક્ષણે દ્વિવાદિનો પણ નાશ થઈ જાય છે. * मुक्तावली : यद्यपि ज्ञानानां द्विक्षणमात्रस्थायित्वं, योग्यविभुविशेषगुणानां
स्वोत्तरवृत्तिविशेषगुणनाश्यत्वात्, तथाप्यपेक्षाबुद्धेस्त्रिक्षणावस्थायित्वं कल्प्यते । अन्यथा निर्विकल्पककालेऽपेक्षाबुद्धिनाशानन्तरं द्वित्वस्यैव नाशः * स्यात्, न तु द्वित्वप्रत्यक्षं, तदानी विषयाभावात्, विद्यमानस्यैव चक्षुरादिना ज्ञानजननोपगमात् । तस्माद्वित्वप्रत्यक्षादिकमपेक्षाबुद्धेर्नाशकं कल्प्यते । न चापेक्षाबुद्धिनाशात् कथं द्वित्वनाश इति वाच्यम्, कालान्तरे द्वित्वप्रत्यक्षाभावात्, अपेक्षाबुद्धिस्तदुत्पादिका, तन्नाशात्तन्नाश इति कल्पनात् । अत एव * * तत्पुरुषीयापेक्षाबुद्धिजन्यद्वित्वादिकं तेनैव गृह्यत इति कल्प्यते । न चापेक्षाबुद्धेद्वित्वप्रत्यक्षे कारणत्वमस्त्विति वाच्यम्, लाघवेन द्वित्वं प्रत्येव कारणत्वस्योचितत्वात् ।
મુક્તાવલી : શંકાકાર : “વિવિપશુIનાં વોત્તરવૃત્તિવિશેષTI- નાવત' નિયમથી અપેક્ષાબુદ્ધિ યોગ્યવિભુ વિશેષગુણ હોવાથી તેનો નાશ તૃતીય
ક્ષણમાં થવો જ જોઈએ. છતાં પણ તમે તેનો તૃતીય ક્ષણમાં નાશ માનવાના બદલે ચતુર્થ એ નિજ ક્ષણમાં નાશ માનીને અપેક્ષાબુદ્ધિને ત્રિક્ષણસ્થાયી માનો છો તેનું શું કારણ? તેને પણ આ એ દિક્ષણસ્થાયી માની હોત તો શું આપત્તિ આવત? કે જેના કારણે તમે એક ક્ષણ વધારે છે
માનવાના ગૌરવને પણ દોષ માન્યો નહીં ? છે નૈયાયિક: “પોથવિવિશેષ"UIનાં સ્વોત્તરવૃત્તિવિશેષમુનાશ્યત્વ' નિયમથી જ જ જો અપેક્ષાબુદ્ધિને પણ દ્રિક્ષણસ્થાયી માનીએ તો તૃતીય ક્ષણમાં તેનો નાશ માનવો પડે, એ છે અર્થાત્ જે ક્ષણમાં દ્વિત્વનું નિર્વિકલ્પક પ્રત્યક્ષ થાય છે તે જ ક્ષણમાં અપેક્ષાબુદ્ધિનો નાશ જ માનવો પડે અને તેથી ત્યાર પછીની ચોથી ક્ષણમાં દ્વિવાદિનો પણ નાશ માનવો પડે, તા. કેમકે દ્વિત્વનાશમાં અપેક્ષાબુદ્ધિનાશ કારણ છે. કારણ હાજર થતાં કાર્ય થવું જ જોઈએ. તેથી ચોથી ક્ષણમાં જ દ્વિત્વનો નાશ માનવો પડશે.
હકીકતમાં આ ચોથી ક્ષણમાં દ્વિત્વનું સવિકલ્પક પ્રત્યક્ષ થાય છે. પણ દ્વિત્વનો નાશ જ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૨૪) જે છે તે