________________
જ રહેલું એકત્વ અનિત્ય છે. દ્વિવથી માંડીને પરાર્ધત્વ સુધીના બધા અનિત્ય જ છે, કેમકે જ તેઓ અપેક્ષાબુદ્ધિથી જન્ય છે. અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન થાય તો તેઓ ઉત્પન્ન થાય છે અને આ જ અપેક્ષાબુદ્ધિનો નાશ થતાં તેમનો પણ નાશ થાય છે.
બે ઘડા જયારે સાથે પડ્યા હોય ત્યારે તે બંનેમાં સમવાયસંબંધથી દ્વિત્વ ઉત્પન્ન થાય છે. ૩ય પ પટ:, યમ્ ો ઘટી, રૂપ તો પટ એવી અપેક્ષાબુદ્ધિથી બંને ઘટમાં જ સમવાયેન દ્વિત્વ તો ઉત્પન્ન થાય જ છે પણ જ્યારે એક જ ઘટ દેખાય છે ત્યારે મય જી છે , 7 ( અર્થાત્ “આ એક ઘડો છે, બે ઘડા નથી' તેવી બુદ્ધિ પેદા થાય છે, પણ
એક જ ઘડામાં બે ઘડાની બુદ્ધિ તો થતી નથી જ. તો અહીં દ્વિત્વ સમવાયસંબંધથી હાજર છે જ હોવાં છતાં “ પટો એવી બુદ્ધિ કેમ નથી થતી? અને “આ એક ઘટ છે તેવી છે. છે બુદ્ધિ કેમ થાય છે? તેથી માનવું જ પડે કે સમવાયસંબંધ સિવાયના અન્ય એક સંબંધ છે પાસે પડેલા આ બંને ઘડામાં રહ્યો છે. જયારે તે સંબંધનું જ્ઞાન થાય છે ત્યારે રૂ .
ટી એવી બુદ્ધિ થાય છે અને જયારે તે સંબંધનું જ્ઞાન થતું નથી ત્યારે યમ્ વરદ એવી બુદ્ધિ થાય છે. જે સંબંધના જ્ઞાનથી આ બુદ્ધિ થાય છે તેને પર્યાપ્તિ સંબંધ કહેવાય છે. આ જ આ પર્યાપ્તિસંબંધથી દ્વિત્વ વગેરે ઘટાદિમાં રહે છે. જ્યાં સુધી આ પર્યાપ્તિસંબંધનું જ્ઞાન ન થતું નથી ત્યાં સુધી આપણને ર ી પટી વગેરે પ્રતીતિ થતી નથી.
આ પર્યાપ્તિસંબંધ અનેકમાં રહેલો છે. પર્યાપ્તિસંબંધ એટલે જે બધામાં પર્યાપ્ત છે ન થઈને અનેકમાં આશ્રયીને રહે તે સંબંધ. જો પંદર ઘડા સાથે પડ્યા હોય તો બધામાં છે
પચ્ચદશત્વ સમવાય સંબંધથી રહેલું જ છે, છતાં જયાં સુધી પર્યાપ્તિસંબંધનું જ્ઞાન નહીં જ થાય ત્યાં સુધી “આ પંદર ઘડા છે' તેવી બુદ્ધિ પણ થશે નહીં. પણ જેવો પર્યાપ્તિસંબંધ છે એ ઉપસ્થિત થશે કે તરત જ આપણને મે પશ્ચાશ ઘટા: બુદ્ધિ થઈ જ જશે. છે જ્યારે અપેક્ષાબુદ્ધિનો નાશ થાય ત્યારે દ્વિત્વ, ત્રિત્વ વગેરેનો પણ નાશ થાય છે. આ આ બધા યોગ્યવિભુ ગુણો તૃતીય ક્ષણમાં નાશ પામતાં હોવા છતાં આ અપેક્ષાબુદ્ધિ રૂપ છે
યોગ્યવિભુ ગુણ તૃતીય ક્ષણમાં નાશ ન પામતાં ચતુર્થ ક્ષણમાં નાશ પામે છે અને તેથી જ આ દ્વિત્યાદિનો નાશ પાંચમી ક્ષણમાં થાય છે. માં સૌપ્રથમ મયમ્ વિ:, મયમ્ વ રૂતિ રૂ તો ઈત્યાકારક અપેક્ષાબુદ્ધિ ઉત્પન્ન છે જ થાય છે. તેથી બીજી ક્ષણે તે બંને વસ્તુમાં દ્વિત્વ ઉત્પન્ન થાય છે. તેથી તેના પછીની આ ત્રીજી ક્ષણમાં દ્વિત્વનું દ્વિત્વ હિન્દુત્વે' એવું નિર્વિકલ્પક જ્ઞાન થશે. (જેમ ઘટનું પ્રત્યક્ષ છે થતાં પૂર્વે “ઘટ ઘટત્વે એવું નિર્વિકલ્પક જ્ઞાન થાય છે તેમ.) ત્યાર પછીની ચોથી ક્ષણમાં છે
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨
(૨૪૮) છે કે આ