________________
કે
સ્મરણ-નિરૂપણ मुक्तावली : पूर्वमनुभवस्मरणभेदाद् बुद्धेद्वैविध्यमुक्तम् । तत्रानुभवप्रकारा
दर्शिताः, स्मरणं तु सुगमतया न दर्शितम् । तत्र हि पूर्वानुभवः कारणम् । જ મુક્તાવલી : આત્મ દ્રવ્યની વિચારણામાં પ્રસંગોપાત બુદ્ધિનું નિરૂપણ કરતા હતા. આ છે તેમાં બુદ્ધિના બે પ્રકાર : અનુભવ અને સ્મરણ. તેમાંની અનુભવ-બુદ્ધિના ચાર પ્રકારઃ
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દબોધનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે સ્મરણાત્મક - બુદ્ધિનું વિવેચન અવસરને પ્રાપ્ત થયું છે, પણ તે સરળ હોવાથી કારિકાવલીકારે જણાવ્યું છે જ નથી.
સ્મરણ-બુદ્ધિ કાર્ય પ્રત્યે અનુભવ-જ્ઞાન કારણ છે. પૂર્વે જે અનુભવ્યું હોય તેનું જ મરણ થાય, પણ જે અનુભવ્યું ન હોય તેનું સ્મરણ પણ ન જ થાય. માટે અનુભવઆ જ્ઞાનને સ્મરણ પ્રત્યે કારણ માનવું જોઈએ. मुक्तावली : अत्र केचित्-अनुभवत्वेन न कारणत्वं, किन्तु ज्ञानत्वेनैव, अन्यथा स्मरणानन्तरं स्मरणं न स्यात्, समानप्रकारकस्मरणेन पूर्वसंस्कारस्य विनष्टत्वात् । मन्मते तु तेनैव स्मरणेन संस्कारान्तरद्वारा स्मरणान्तरं जन्यत * इत्याहुः ।
મુક્તાવલી: શંકાકાર : સ્મરણ પ્રત્યે અનુભવન માત્ર અનુભવને જ કારણ મનાય છે છે નહીં, પણ જ્ઞાનત્વેન જ્ઞાનને જ કારણ માનવું જોઈએ. જો તેમ નહીં માનો અને માત્ર છે છે અનુભવને જ કારણ માનશો તો એક વખત સ્મરણ થઈ ગયા પછી ફરીથી તેનું સ્મરણ છે એ ન થવાની આપત્તિ આવશે. છે જેનો અનુભવ થયો તે અનુભવ જ્ઞાનરૂપ હોવાથી ક્ષણિક છે, માટે તે તો તરત જ આ જ નાશ પામી જશે. પરંતુ નાશ પામતાં પૂર્વે તેના સંસ્કાર આત્મામાં પડશે, ત્યારપછી આ ઉદ્ભોધક મળતાં તે સંસ્કાર જાગ્રત થતાં પૂર્વાનુભવનું પ્રથમ સ્મરણ થશે. છે અને સમાનપ્રકારકસ્મરણ અનુભવજન્ય સંસ્કારનું નાશક છે, તેથી આ પ્રથમ જ સ્મરણ અનુભવજન્ય સંસ્કારનો નાશ કરશે. હવે સ્મરણ પણ જ્ઞાનાત્મક હોવાથી નષ્ટ ના થઈ જશે. છે હવે આત્મામાં અનુભવજ્ઞાનજન્ય સંસ્કાર જ ન હોવાથી ફરીથી સ્મરણ શી રીતે છે હું થશે? કેમકે તમે તો અનુભવવેન અનુભવજ્ઞાનને કારણે માનો છો. હવે અનુભવત્વેન .
કે તે છે કે ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) કિ જ કે આ %