________________
એ શાબ્દબોધ પ્રત્યે કારણ છે પણ પદજન્યપદાર્થસ્મરણ એ શાબ્દબોધ પ્રત્યે કારણ નથી. આ છે એટલે હવે કોઈ માણસ “જે એટલું જ વાક્ય બોલે તો ત્યાં “પિદિ પદનો અધ્યાહાર પણ જ નથી કિન્તુ પિધાનાત્મક અર્થનો જ અધ્યાહાર છે.
આ મતના ખંડનમાં મુક્તાવલિકાર કહે છે કે અહીં “fપદિ પદનો જ અધ્યાહાર ન માનવો જોઈએ, કેમકે “fuથેદિ' પદ અધ્યાહાર છે એવું અધ્યાહતપિધેહિપદજ્ઞાન જ
પિધાનાર્થ-સ્મૃતિ કરાવી શકે અને ત્યારબાદ જ કુરિવર્નવવધારાનુનરિમાન મહિલા છે એવો શાબ્દબોધ થાય. માત્ર અધ્યાહતપિધાનાર્થની સ્મૃતિથી આ શાબ્દબોધ થઈ શકે છે જ નહિ, કેમકે તે જ પદાર્થોપસ્થિતિ શાબ્દબોધ પ્રત્યે કારણ બની શકે છે જે પદજ્ઞાનજન્ય જ હોય. (અન્યથા ઘટાદિ પદાર્થોના પ્રત્યક્ષાદિથી પણ ઘટાદિના શાબ્દબોધની આપત્તિ જ આવે.) *मुक्तावली : किञ्च क्रियाकर्मपदानां तेन तेनैव पदेन सहाऽऽकाक्षितत्वात्, *
तेन क्रियापदं विना कथं शाब्दबोधः स्यात् ? तथा पुष्पेभ्य इत्यादौ । - स्पृहयतीत्यादिपदाध्याहारं विना चतुर्थ्यनुपपत्तेः पदाध्याहार आवश्यकः ।
મુક્તાવલી : વળી સાકાંક્ષ પદો જ શાબ્દબોધમાં કારણ છે. અને “TI પદને - પિથે િપદની આકાંક્ષા છે જ. માટે વિદિ પદના અધ્યાહાર વિના તો શાબ્દબોધ થઈ જ શકે જ નહિ. એટલે પિધાનાર્થ-અધ્યાહારની સ્મૃતિ નહિ કિન્તુ િિદ પદ-અધ્યાહારની આ ક જ સ્મૃતિ માનવી જોઈએ. છે એટલે જ “પુષ્પષ્ય:' પદની ચતુર્થી વિભક્તિ “પૃદયતિ' પદના અધ્યાહાર વિના છે. અનુપપન્ન થઈ જાય છે, અર્થાત જો પુખેષ્યઃ એવા કર્મપદ બાદ મૃદયતિ ક્રિયાપદનો
અધ્યાહાર માનવામાં ન આવે તો પુષ્પને ચતુર્થી વિભક્તિ અનુપપન્ન થઈ જાય. ‘સ્કૃતિના અર્થોધ્યાહારમાં પુષ્પને ચતુર્થી વિભક્તિ કહી નથી. છે એટલે માત્ર પદાર્થમૃતિને શાબ્દબોધ પ્રત્યે હેતુ માની શકાય નહિ કિન્તુ પદજ્ઞાનજન્ય પદાર્થોપસ્થિતિને જ શાબ્દબોધ પ્રત્યે હેતુ માનવી જોઈએ. कारिकावली : पदार्थे तत्र तद्वत्ता योग्यता परिकीर्तिता ॥८३॥ मुक्तावली : योग्यतां निर्वक्ति-पदार्थे इत्यादिना । एकपदार्थेऽपरपदार्थજૂના કાળ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૭)
જે તે