________________
र सम्बन्धो योग्यतेत्यर्थः । तज्ज्ञानाभावाच्च वह्निना सिञ्चतीत्यादौ न शाब्दઆ વોથઃ |
* યોગ્યતા * જો (૨) યોગ્યતાઃ એક પદાર્થમાં અપરપદાર્થનો જે સંબંધ તે યોગ્યતા છે. પરમાન કરી છે સ્થળે ઘટકર્મત્વનો આનયન અર્થ સાથે નિરૂપકત્વ સંબંધ છે માટે તે યોગ્યતા કહેવાય.
આ યોગ્યતાનું જે જ્ઞાન તે શાબ્દબોધ પ્રત્યે હેતુ બને છે. જ વહ્નિના સિગ્નતિ સ્થળે વદ્ધિકરણકત્વ અને સેક પદાર્થનો કોઈ સંબંધ નથી માટે અહીં છે. યોગ્યતા નથી, અર્થાત્ સિંચન-ક્રિયામાં વહ્નિકરણકત્વની યોગ્યતા નથી માટે યોગ્યતાનું છે જ્ઞાન પણ નથી, તેથી આ વાક્યથી શાબ્દબોધ પણ ન જ થાય. * मुक्तावली : नन्वेतस्या योग्यताया ज्ञानं शाब्दबोधात्प्राक्सर्वत्र न सम्भवति, वाक्यार्थस्यापूर्वत्वादिति चेद् ? न, तत्तत्पदार्थस्मरणे सति क्वचित्संशयरूपस्य क्वचिनिश्चयरूपस्य योग्यताज्ञानस्य सम्भवात् ।
મુક્તાવલી : મીમાંસક : જો યોગ્યતાનિશ્ચય શાબ્દબોધ પૂર્વે બધે થતો જ હોય તો આ તો યોગ્યતા-નિશ્ચયને કારણ માની શકાય, પણ અમારા મીમાંસકોના મતે વાક્ય
ઘટિત પદાર્થોનો પરસ્પર અન્વયબોધ અપૂર્વ હોય છે એટલે શાબ્દબોધ પૂર્વે ક યોગ્યતાનિશ્ચય સર્વત્ર ન મળે.
પ્રાચીનો યોગ્યતાનો નિશ્ચય ન હોય તો પણ સંશય તો હોય જ છે. માટે અમે આ સંશયનિશ્ચયસાધારણ-યોગ્યતાજ્ઞાનને શાબ્દબોધ પ્રત્યે હેતુ કહીએ છીએ.
मुक्तावली : नव्यास्तु योग्यताज्ञानं न शाब्दबोधे कारणम् । वह्निना * सिञ्चतीत्यादौ सेके वह्निकरणकत्वाभावरूपायोग्यतानिश्चयेन प्रतिबन्धान
शाब्दबोधः । तदभावनिश्चयस्य लौकिकसन्निकर्षाजन्यदोषविशेषाजन्यतज्ज्ञानमात्रे प्रतिबन्धकत्वाच्छाब्दबोधं प्रत्यपि प्रतिबन्धकत्वं सिद्धम् । * योग्यताज्ञानविलम्बाच्च शाब्दबोधविलम्बोऽसिद्ध इत्याहुः ॥ જ મુક્તાવલીઃ નવ્યો કહે છે કે શાબ્દબોધ પ્રત્યે યોગ્યતાજ્ઞાન કારણ નથી કિન્તુ જો
0 0 0 ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) ક ક જ સ જ