________________
योग्यता : अर्थनिष्ठा, एकपदार्थे अपरपदार्थवत्त्वरूपा। आकांक्षा : पदनिष्ठा, पदस्य यत्पदविरहप्रयोज्यशाब्दबोधाजनकत्वं तत्पदे
तत्पदवत्त्वरूपा । प्रकृतिप्रत्यययोः साकांक्षत्वात् ।।
पदवत्ता च अव्यवहितोत्तरत्वाऽव्यवहितपूर्वत्वान्यतरसम्बन्धेन । तात्पर्यम् : शब्दनिष्ठम्, तत्प्रतीतीच्छयोच्चरितत्वरूपम् ।
આ ચારેયનું જ્ઞાન શાબ્દબોધ પ્રત્યે કારણ છે. * मुक्तावली : तत्रासत्तिपदार्थमाह-सन्निधानं त्विति । अन्वयप्रतियोग्यनुयोगि
पदयोरव्यवधानमासत्तिः, तज्ज्ञानं शाब्दबोधे कारणम्, क्वचिद्वयवहितेऽप्य* व्यवधानभ्रमाच्छाब्दबोधादिति केचित् ।
* આસત્તિ * મુક્તાવલી : (૧) આસત્તિ: પાનાં નિધાનં મત્તિઃ
સન્નિધાન એટલે અવ્યવધાન, અર્થાત્ જે બે પદનો પરસ્પર અન્વયબોધ થવાનું છે આ વિવક્ષિત હોય તે બે પદનું અવ્યવધાન તે આસત્તિ. જ અહીં પ્રાચીનો કહે છે કે જો આ રીતે આવી આસત્તિ માત્રને શાબ્દબોધ પ્રત્યે જ
સ્વરૂપસતું કારણ માનીએ (એટલે કે આસત્તિના જ્ઞાનને કારણ ન માનીએ) તો નિર્ષિવર્તી નિમનું દેવત્તે સ્થળે ગિરિ પદના અગ્નિમાનું પદ સાથેના અને ભક્તિ પદના છે દેવદત્તેન પદ સાથેના અવ્યવધાનનો ભ્રમ થઈ જતાં જે શાબ્દબોધ થાય છે તે અનુપપન્ન જ થઈ જાય, કેમકે અહીં નિરિક અને મનમાન પદનું અવ્યવધાન (આસત્તિ) તો નથી જ. . છે એટલે આ શાબ્દબોધ ઉપપન્ન કરવા માટે સ્વરૂપસત્ આસત્તિને શાબ્દબોધનું કારણ ન એ કહેતાં આસત્તિના ભ્રમાત્મક કે પ્રમાત્મક જ્ઞાનને શાબ્દબોધનું કારણ કહેવું જોઈએ. છે છે. અર્થાત્ જે બે પદ વચ્ચેનો અન્વય (સંબંધ) છે તે બે પદમાં એક પદ સંબંધનું એ જ અનુયોગી હોય, બીજું પદ પ્રતિયોગી હોય. આ અનુયોગી-પ્રતિયોગી પદનું જે જ આ અવ્યવધાન તે આસત્તિ અને એ આસક્તિનું પ્રમાત્મક કે ભ્રમાત્મક જે જ્ઞાન તે આ
શાબ્દબોધમાં કારણ બને. જ માન સ્થળે પામ્ અને માન પદનું અવ્યવધાન છે તે આસક્તિ છે અને તેનું જ
પ્રમાત્મક જ્ઞાન છે, જયારે રિમુવતમ્ ઇત્યાદિ સ્થળે ગિરિ અને અગ્નિમાનું પદનું છે 0 0 0 . ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૧) કાકા જ છે