________________
कारिकावली : अनुमायां ज्ञायमानं लिङ्गं तु करणं न हि ।
अनागतादिलिङ्गेन न स्यादनुमितिस्तदा ॥६७॥ मुक्तावली : अत्र प्राचीनास्तु व्याप्यत्वेन ज्ञायमानं लिङ्गमनुमितिकरणमिति * वदन्ति, तद् दूषयति - ज्ञायमानमिति । लिङ्गस्याऽनुमित्यकरणत्वे युक्तिमाह-*
अनागतादीति । यद्यनुमितौ लिङ्गं करणं स्यात्तदाऽनागतेन लिङ्गेन विनष्टेन चानुमितिर्न स्यात्, अनुमितिकरणस्य लिङ्गस्य तदानीमभावादिति ॥
* જ્ઞાયમાનલિંગ કરણ નથી * મુક્તાવલીઃ આમ નવ્યોના મતે અનુમિતિ પ્રત્યે વ્યાપ્તિવિશિષ્ટ લિંગનું જ્ઞાન કરણ જ કહ્યું છે, જ્યારે પ્રાચીનો કહે છે કે નહિ, વ્યાપ્યત્વેન જ્ઞાયમાન જે લિંગ તે જ અનુમિતિનું છે કરણ છે. જ્ઞાયમાન એટલે વર્તમાનજ્ઞાનવિષથી મૂત: | વ્યાપ્યત્વેન = વ્યાપ્તિપ્રકારક, છે એટલે વ્યાપ્તિપ્રકારકવર્તમાનજ્ઞાનવિષયીભૂત જે લિંગ તે જ અનુમિતિજનક છે એમ કે જ પ્રાચીનોનું કહેવું છે. છે. આનું ખંડન કરતાં નવો કહે છે કે જ્ઞાયમાન લિંગ અનુમિતિનું કારણ બની શકે નહિ, જ કેમકે જો જ્ઞાયમાન લિંગને અનુમિતિનું કરણ માનવામાં આવે તો અનાગત અને અતીત આ લિંગથી જે અનુમિતિ થાય છે તે અનુપપન્ન થઈ જશે.
इयं यज्ञशाला वह्निमती भविष्यति, भाविधूमात् । इयं यज्ञशाला वह्निमती आसीत्, भूतधूमात् ।
અહીં જે ભાવિ ધૂમ અને ભૂતકાલિક ધૂમ સ્વરૂપ લિંગ છે તે વર્તમાનમાં તો નથી જ, અર્થાત્ જ્ઞાયમાન તો નથી જ. આમ આ બે ય જ્ઞાયમાન લિંગ ન હોવાથી તેમનાથી જ આવી અનુમિતિ અનુપપન્ન થઈ જશે. અમે તો લિંગના જ્ઞાનને જ અનુમિતિ-જનક T કહીએ છીએ એટલે ભાવિ-ભૂત ધૂમાત્મક લિંગ હાજર ન હોવા છતાં તેનું જ્ઞાન તો હોઈ શકે છે, માટે તે જ્ઞાનથી ઉક્ત અનુમિતિ જરૂર થઈ જશે.
कारिकावली : व्याप्यस्य पक्षवृत्तित्वधीः परामर्श उच्यते । - मुक्तावली : व्याप्यस्येति । व्याप्तिविशिष्टस्य पक्षेण सह वैशिष्ट्यावगाहिછે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ ( - -