________________
* इत्यत्र न तत्पुरुषः, लक्षणापत्तेः, किन्तु कर्मधारयो लक्षणाभावात् ।।
* કર્મધારય અને અવ્યયીભાવ સમાસ * મુક્તાવલી: કર્મધારય સ્થળે લક્ષણા કરવાની જરૂર નથી. નીનો ઇત્યાદિ સ્થળે અભેદસંબંધથી જ નીલ-પદાર્થ એ ઉત્પલ-પદાર્થમાં પ્રકાર=વિશેષણ બને, એટલે અહીં આ લક્ષણાની આવશ્યકતા જ નથી. અને તેથી જ નિષાવર્તિ માનદ્ સ્થળે તપુરૂષ કિ સમાસ ન લેતાં લક્ષણાની અકલ્પના-પ્રયુક્ત લઘુભૂત કર્મધારય સમાસ કરાય છે. નિષાદાર થપતિ (મકાન બનાવનાર) નિષણિપતિઃ..
मुक्तावली : न च निषादस्य सङ्करजातिविशेषस्य वेदानधिकाराद्याजना* सम्भव इति वाच्यम्, निषादस्य विद्याप्रयुक्तेस्तत एव कल्पनात् । लाघवेन * मुख्यार्थस्यान्वये तदनुपपत्त्या तत्कल्पनायाः फलमुखगौरवतयाऽदोषत्वादिति।
મુક્તાવલીઃ શંકાકાર : નિષાદ એ તો સર-જાતિવિશેષ છે, તેને વેદમાં યજ્ઞાદિનો છે. અધિકાર જ નથી. જે સ્ત્રીતો વેપથીવતાં એ શ્રુતિ-વાક્ય છે અને શુક્રવત્ વા . છે એ વાક્યથી વર્ણસંકર એ શૂદ્ર છે. જ તૈયાયિકઃ નિષા સ્થપત્તિ યાત્ એ પાઠથી જ સાબિત થાય છે કે તે યાગ (યજ્ઞ) પર ન કરી શકે છે અને યાગ પણ યાગકરણવિદ્યાપ્રાપ્તિ વિના ન કરી શકે, માટે એ પણ જ નિશ્ચિત થાય છે કે તે વિદ્યા પણ ભણી શકે છે. નિષાઃ માવાવેશત્ પ્રાપ્તસ્વવિદ્યથી रौद्रं यागं कुर्यात् इति तात्पर्यम् ।
શંકાકાર : કર્મધારયનો અહીં આશ્રય કરીને નિષાદને યાગાધિકારની કલ્પના અને . વેદવિદ્યાધિકારની કલ્પના કરવી એ તો ગૌરવ છે, માટે કર્મધારયનો અહીં આશ્રય ન છે કરતાં તપુરુષનો જ આશ્રય કરવો જોઈએ.
નૈયાયિક : નહિ, તપુરૂષાદિ સમાસ સ્વીકારતાં લક્ષણા-કલ્પનાનું ગૌરવ આવે છે, માટે લાઘવાતુ કર્મધારય સમાસ જ અહીં કરવો જોઈએ. હવે નિષાદસ્થપતિ રૂપ મુખ્યાર્થનો યાજનાત્મક મુખ્યાર્થ સાથે અન્વય કરવા જતાં જો નિષાદ યાગોપયુક્તવેદઆ વિદ્યાનું અધ્યયન ન કરી શકતો હોય' એ વાત સ્થિર હોય તો તે વિદ્યા વિના યાગ પણ આ આ ન કરી શકે, એટલે નિષાદ સાથે યાજનનો અન્વય અનુપપન્ન થઈ જાય. આ જ અન્વયાનુપપત્તિને લીધે નિષાદમાં વેદવિદ્યાધ્યયનની કલ્પના કરવી જ રહી. એટલે એ
ન્યાયસિદ્ધામુક્તાવલી ભાગ-૨ (૧૯) છ છ જ છે