________________
ભેરીમૃદળના સમૂહમાં વાદનકર્મ7(વાદય)નો અન્વયે શી રીતે થશે ? કેમકે સમૂહ શબ્દ છે છે એ અપેક્ષાબુદ્ધિ દ્વિવરૂપ છે અને તે ગુણરૂપ છે. ગુણમાં વાદનકર્મત્વ શી રીતે રહે ? છે કારણ કે કર્મ એ દ્રવ્યમાં રહે, ગુણમાં નહિ. તેથી ભેરીમૃદસમૂહ રૂપ ગુણમાં વાદનજ કર્મત્વનો અન્વય ઉપપન્ન થશે નહિ. આ પ્રાચીનો ઃ પરમ્પરાસંબંધથી સમૂહમાં વાદનકર્મત્વનો અન્વય કરીશું, અર્થાત્ આ
સ્વાશ્રયવૃત્તિત્વસંબંધથી આ અન્વય થઈ જશે. સ્વ= વાદનકર્મત્વ, તદાશ્રય = ભેરીમૃદજ દ્રવ્ય, તેમાં વૃત્તિ દ્વિતરૂપ સમૂહ, તે સમૂહમાં તાદશવૃત્તિત્વ. આ સ્વાશ્રયવૃત્તિત્વ આ સંબંધથી વાદનકર્મત્વનો સમૂહમાં અન્વય ઉપપન થઈ જશે. છે વળી જેમ સમાહાર-ન્દ્રમાં લક્ષણા કરી તેમ દ્વિગુસમાહારમાં પણ લક્ષણા સમજી છે એ લેવી. પાનાં મૂનાનાં સમાર: પશ્ચમૂની એ દ્વિગુસમાહાર છે. અહીં મૂલ-પદની છે છેપચ્ચમૂલ-સમાહારમાં લક્ષણા થાય અને પખ્ય-પદ તાત્પર્યગ્રાહક બને. * मुक्तावली : परे तु अहिनकुलमित्यादौ अहिर्नकुलश्च बुध्यते, प्रत्येक* मेकत्वान्वयः, समाहारसंज्ञा च यत्रैकत्वं नपुंसकत्वं च 'प्राणितूर्ये 'त्यादि-* * सूत्रेणोक्तं तत्रैव, अन्यत्रैकवचनमसाध्वित्याहुः । છે મુક્તાવલી : નવ્યો પૂર્વે કહ્યા મુજબ દિન' ઈત્યાદિ સ્થળે સમાહારનો છે આ અનુભવ માનતા જ નથી એટલે તેઓ અહીં લક્ષણો સ્વીકારતા નથી.
પ્રાચીનોઃ જો ‘દિન' સ્થળે અહિ અને નકુલનો જ બોધ થતો હોય અને તેમના જ સમાહારનો બોધ ન થતો હોય તો અહિનકુલપદોત્તર જે એકત્વ છે તેનો ક્યાં અન્વય કરશો? અહિ કે નકુલ પ્રત્યેકમાં તો તે અન્વય નહિ થાય, કેમકે બેયમાં હિન્દુ છે. અમારે જ પ્રાચીનોને આ આપત્તિ નથી, કેમકે અમે તો નકુલ-પદની અહિનકુલ-સમાહારમાં આ લક્ષણા કરીશું અને સમાહાર (સમૂહ) તો એક જ છે માટે તે સમાહારમાં એકત્વનો અન્વય કરી લઈશું.
નવ્યો? અમે તો લક્ષણા માનતા નથી એટલે એકત્વનો અન્વય અહિ અને નકુલ છે જ પ્રત્યેકમાં કરી લઈશું. અહિ એક અને નકુલ એક.
- પ્રાચીનો જો આ રીતે નિવૃત્ત થી અહિ અને નકુલનો જ બોધ થતો હોય અને કિ સમાહારનો બોધ થતો ન હોય તો પછી “મદિનવૃત્તની સમાહાર-સંજ્ઞા કેમ થઈ ? એ
નવ્યો: ‘yrfmતૂર્યનાફાWIF' ઈત્યાદિ સૂત્રથી નિત્ય વૈરવાળા વિગેરે પદાર્થોના જ છ વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૧૦) જો કોઈ છે કે