________________
આ મીમાંસક : જે બે પદાર્થનો વાસ્તવભેદ હોય તે જ બે પદાર્થના વાચક બે પદોનો છે
જો ઈતરેતર દ્વન્દ સમાસ થઈ શકતો હોય તો હવે નીયોરમે સ્થળે નીલ અને જ આ ઘટનો ઈતરેતર દ્વન્દ સમાસ અનુપપન્ન થઈ જશે, કેમકે નીલ અને ઘટ એ બે વચ્ચે જ આ વાસ્તવભેદ નથી.
નૈયાયિક ઃ આવા સ્થાને નીલ પદની નીલત્વમાં અને ઘટ પદની ઘટત્વમાં લક્ષણા માનીશું. આ નીલ અને ઘટત્વ વચ્ચે તો જરૂર વાસ્તવભેદ છે જ.
મીમાંસક: પણ તો પછી બાજુમાં પડેલા “અમેઃ ' પદ સાથે અન્વય અનુપપન્ન છું થઈ જશે ને ? નનવધત્વયો. મે એ શી રીતે બને ?
તૈયાયિક: તો “અભેદ' પદની આશ્રયાભેદમાં લક્ષણા કરીશું. નીલત્વ અને ઘટત્વના આશ્રય એવા નિલ અને ઘટનો તો અભેદ ઉપપન છે જ. નત્રિવધત્વયોઃ માત્રામે = મીત્ર ધટયોરમેટ ! मुक्तावली : समाहारद्वन्द्वे तु यदि समाहारोऽप्यनुभूयत इत्युच्यते, तदाऽहिनकुलमित्यादौ परपदेऽहिनकुलसमाहारे लक्षणा, पूर्वपदं तु तात्पर्यग्राहकम् ।।
* સમાહાર-ધ% * મુક્તાવલી : સમાહાર દ્વન્દ્રમાં નવ્ય નૈયાયિકો સમૂહમાં લક્ષણા માનતા નથી. આ આ મહિનjનમ્ ઇત્યાદિ સમાહાર દ્વન્દ્રમાં તેમનું કહેવું એ છે કે અહીં અહિ અને નકુલ એ એ બે નો જ બોધ થાય છે, તે બેયના સમાહારનો નહિ. માટે સમૂહમાં લક્ષણા કરવાની છે છે. જરૂર નથી. પણ પ્રાચીનોની માન્યતા એવી છે કે મહિનjનમ' પદથી અહિ, નકુલના છે
બોધ ઉપરાન્ત તે બે ના સમાહારનો પણ અનુભવ થાય જ છે તેથી ત્યાં નકુલ-પદની છે અહિનકુલ-સમાહારમાં લક્ષણા કરવી અને “અહિ-પદને તાત્પર્યગ્રાહક માનવું.
मुक्तावली : न च भेरीमृदङ्गं वादयेत्यत्र कथं समाहारस्यान्वयः, अपेक्षा* बुद्धिविशेषरूपस्य तस्य वादनासम्भवादिति वाच्यम्, परम्परासम्बन्धेन तदन्वयात् । एवं पञ्चमूलीत्यादावपि ।
મુક્તાવલી : નવ્યો : “મેરીકૃષં વાર્થ' સ્થળે તમે એ જ રીતે મૃદાં-પદની જ ભેરીમૃદ-સમાહારમાં લક્ષણા કરશો અને ભેરી-પદને તાત્પર્યગ્રાહક કહેશો. પણ હવે તે
છે ક જ છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧)
છે