________________
*
*
જ ન થતો હોય તો પણ તે બે પદોનો સમાસ થાય છે.
થવEલરી પણ અહીં ધવને જો અને ખદિરને છેદ; એ રીતે બે પદોનું વિભિન્નક્રિયાન્વયિત્વ છે છતાં સમાસ થયો, માટે એકક્રિયાન્વયિત્વ રૂપ સાહિત્યમાં પણ આ લક્ષણા કરવાની જરૂર નથી. વળી એકશાબ્દબોધી ક્રિયાન્વયિત્વરૂપ સાહિત્ય કહો તો તેનો અનુભવ થતો નથી માટે તેને પ્રામાણિક માની શકાય નહિ. मुक्तावली : अत एव 'राजपुरोहितौ सायुज्यकामौ यजेयाताम्' इत्यत्र
लक्षणाभावाद् द्वन्द्व आश्रीयते । तस्मात्साहित्यादिकं नार्थः, किन्तु वास्तवभेदो * यत्र तत्र द्वन्द्वः । न च नीलघटयोरभेद इत्यादौ कथमिति वाच्यम्, तत्र * * नीलपदस्य नीलत्वे घटपदस्य घटत्वे लक्षणा । अभेद इत्यस्य चाश्रयाभेद કૃત્યર્થ
મુક્તાવલીઃ આ રીતે ઈતરેતર દ્વન્દ્રમાં લક્ષણા કરવાની જરૂર નથી. નૈયાયિક આ આ વાતને હજી વધુ સ્થિર કરે છે. આ જુઓ, રાજપુરોહિતી સાયુજની યાતામ્ સ્થળે “નહિતી'માં ઈતરેતર છે
દ્વન્દ સમાસ લીધો છે. અહીં પુરોહિત પુરોહિતતિ પુતિ રાજ્ઞ: પુરોહિતી તિ છે અનપુરોહિતી ! આમ ષષ્ઠી તપુરુષ સમાસ પણ થઈ શકે. વળી ના ર પુતિતિ છે
ઇનપુહિતી એવો ઇતરેતર પણ થઈ શકે. અહીં ઇતરેતર દ્વન્દનો જ લાઘવાતું જ એ સ્વીકાર કર્યો છે, કેમકે ઇતરેતર માં લક્ષણા માનવાનું ગૌરવ નથી જે ગૌરવ તપુરુષ છે છેસમાસ માનવામાં આવે છે. હવે જો ઈતરેતર દ્વન્દ્રમાં પણ લક્ષણા થતી જ હોત તો પછી જ તપુરુષને છોડીને ઈતરેતર નો અહીં આશ્રય કરવામાં લાઘવ શું રહે? એટલે આ જ તે ઉપરથી એ જ સાબિત થાય છે કે ઈતરેતર દ્વન્દ્રમાં લક્ષણા કરવાની નથી, અર્થાત્ આ સાહિત્ય એ કાંઈ ઈતરેતર દ્વન્દ સમાસનું પ્રયોજક નથી કે જેથી તેમાં લક્ષણા કરવી પડે.
મીમાંસક ઃ જો સાહિત્ય એ ઈતરેતર દ્વન્દ સમાસનું પ્રયોજક ન હોય તો કન્દ્ર આ સમાસનો પ્રયોજક કોણ ? જ નૈયાયિક : બે પદાર્થનો વસ્તુતઃ ભેદ હોય તે ભેદ જ બે પદાર્થના વાચક એવા જ આ બે પદોના ઈતરેતર કન્દ સમાસનો પ્રયોજક છે. ધવ અને ખદિરનો પરસ્પર વાસ્તવભેદ છે છે છે માટે જ તે બેનો ઈતરેતર દ્વન્દ સમાસ થઈ શકે.
:
:
::
::
આ જ
જે ન્યિાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૧૫)
કાકા એ છે