________________
કરી શકાય, કેમકે તેમ થતાં પીરા = મીરનીતી નહ્યાં પોષઃ એવો અન્વય કરવો જ પડે જે થઈ શકે નહિ, કેમકે ગભીર-નદીતીરમાં નદીત્વ સંભવિત નથી.
નૈયાયિક નદી-પદની નદીતીરમાં લક્ષણા કરીશું અને પછી ગભીર પદનો અન્વય મા નદીતીરરૂપ પદાર્થમાં નહિ કરતાં તેના એકદેશ નદી સાથે કરીશું.
મીમાંસક નહિ, તેમ નહિ થાય. પાર્થ: પાર્થેના વેતિ રતુ પાર્થેશોન એવો જ નિયમ છે. માટે “નદીતીર'ના એકદેશભૂત નદી” સાથે “ગભીર’ પદનો અન્વય ન થઈ છે છે શકે. એટલે હવે અહીં કોઈપણ પદની લક્ષણા થઈ શકે તેમ નથી માટે આખું વાક્ય જ છે જ ગભીર-નદીતીરનું લક્ષક છે એમ માનવું જોઈએ, અર્થાત્ વાક્યની પણ લક્ષણા માનવી એ - જો ઈએ.
નૈયાયિક : પદમાં શક્તિ છે માટે પદાર્થ શક્ય બને છે અને તેથી જ શક્યાર્થનો આ સંબંધ એ લક્ષણા કહેવાય. વાક્યમાં તો શક્તિ જ નથી તો પછી શક્યાર્થ કોણ? અને આ તો પછી શક્યાર્થસંબંધરૂપ લક્ષણા પણ ક્યાંથી થાય? હવે પ્રશ્ન રહ્યો 7મીરાં નાં આ
ઘોષઃ સ્થળનો. તમે કહ્યું કે ત્યાં ગભીર કે નદી-પદની લક્ષણા કરવા જાઓ તો બીજા જ પદાર્થ સાથે અન્વય અનુપપન્ન થઈ જાય છે. પણ અમે તો “પાર્થ: પાર્થેનાતિ ના - તુ પાર્થેશન' એવો નિયમ પ્રામાણિક માનતા જ નથી. “ચૈત્રણ્ય ગુરુ' સ્થળે િચૈત્રનો “ગુરુકુલ' શબ્દના એકદેશ ગુરુ સાથે અન્વય ક્યાં નથી થતો ? એટલે એ જ રીતે આ નદી-પદની નદીતીરમાં લક્ષણા કરીને તેના એકદેશ નદી સાથે ગભીર પદનો અભેદેન છે જે અન્વયે ઉપપન્ન કરી લઈશું. ગભીર =ગાલ્મીવિશિષ્ટ, નદી=પ્રવાહ. mવિશિષ્ટડમિનપ્રવાદીપતીરવૃત્તિ-મમીરપર્શી ! આમ વ્યુત્પત્તિવૈચિત્ર્યણ પદાર્થના એકદેશ
સાથે પણ અપર પદાર્થનો અન્વય ઉપપન્ન થઈ શકે છે. * मुक्तावली : यदि तत्रैकदेशान्वयो न स्वीक्रियते तदा नदीपदस्य गभीर* नदीतीरे लक्षणा, गभीरपदं तात्पर्यग्राहकम् ।।
મુક્તાવલી મીમાંસકઃ જયાં સસંબંધિક પદાર્થ હોય ત્યાં પદાર્થનો અપરપદાર્થેકશી સાથે અન્વય હજી થઈ શકે અને તેથી જ ચૈત્રી પુરુ' સ્થાને એકદેશાન્વય થયો. પણ મીરા નાં પોષઃ વાક્ય-બોધિત કોઈપણ પદાર્થ સસંબંધિક નથી, માટે અહીં
તો એકદેશાવ્ય ન જ થઈ શકે. એટલે હવે અહીં પદની લક્ષણા તો શક્ય જ નથી માટે આ જ વાક્યની જ ગભીર-નદીતીરમાં લક્ષણા કરવી જોઈએ.
0 0 0 0 ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૧૫)