________________
છે જ ન
જ છે જ છે 20 જ છે જ છે ઉત્તર લાક્ષણિક પદોમાં પદાર્થનો શાબ્દબોધ કરાવતી આનુભવિકી શક્તિ હોતી , એ જ નથી, તેમાં તો માત્ર પદાર્થનું સ્મરણ જ કરાવવાની સ્મારિકા શક્તિ હોય છે. જ્યાં
ઘોષઃ ઇત્યાદિ સ્થળે પણ જે લાક્ષણિકર્થનો શાબ્દબોધ થયો તેમાં લાક્ષણિક ગડા-પદ અસાધારણ કારણ નથી કિન્તુ તેની સાથે રહેલું શક્ત એવું ઘોષ-પદ જ કારણ છે. આ
શક્તિ કે લક્ષણા-એતદન્યતર સંબંધથી ઉપસ્થિત થયેલ જે અન્ય પદાર્થ, એનાથી યુક્ત જે શક્યાર્થ, એના શાબ્દબોધ પ્રત્યે શક્ત-પદનું જ સામર્થ્ય છે. છે દા.ત. ચૈત્રો પ્રાપં છતિ સ્થળે શક્તિસંબંધથી ચૈત્ર પદાર્થ ઉપસ્થિત થયો છે. આ છે તેનાથી અન્વિત જે સ્વશક્યાર્થ= ગ્રામ પદાર્થ અને ગચ્છતિ પદાર્થ, એના શબ્દબોધ પ્રત્યે ગ્રામ-ગચ્છતિ શક્ત પદોનું સામર્થ્ય છે. એ જ રીતે અહીં શક્તિસંબંધથી ગ્રામર પદાર્થને ઉપસ્થિત થયેલો લઈને તેનાથી અન્વિત સ્વશwાર્થ = ચૈત્રાદિ પદાર્થ પણ છે
માં લેવાય.
ન ઘોષઃ અહીં લક્ષણાસંબંધથી ઉપસ્થિત જે તીર-પદાર્થ, એનાથી અન્વિત છે જે સ્વશક્યાર્થ = આભીરપલ્લી, એના શાબ્દબોધ પ્રત્યે તે શક્ત = ઘોષ-પદનું જ સામર્થ્ય
* मुक्तावली : वाक्ये तु शक्तेरभावाच्छक्यसम्बन्धरूपा लक्षणाऽपि नास्ति ।
यत्र तु गभीरायां नद्यां घोष इत्युक्तं तत्र नदीपदस्य नदीतीरे लक्षणा । गभीर-* * पदार्थस्य नद्या सहाभेदेनान्वयः, क्वचिदेकदेशान्वयस्यापि स्वीकृतत्वात् ।
* વાક્યમાં શક્તિ-લક્ષણા નથી કે મુક્તાવલી: નૈયાયિકો પદની લક્ષણા માને છે પણ વાક્યની તો લક્ષણા માનતા છે. જ નથી, જયારે મીમાંસકો વાક્યની પણ લક્ષણા માને છે. તેમનું કહેવું એ છે કે જો આ વાક્યની લક્ષણા ન માનીએ તો ચિત્રગુ વાક્યની (પદનો સમૂહ તે વાક્ય કહેવાય માટે ચિત્રગુ એ “ચિત્ર” અને “ગો' પદના સમૂહરૂપ હોવાથી વાક્ય છે.) ચિત્રગોના
સ્વામીમાં (ચિત્રા નવો યસ્થ : ચિત્ર) લક્ષણા થશે શી રીતે ? છે વળી માં નાં પોષઃ સ્થાને ગભીર-નદીતીરમાં ઘોષનો બોધ થાય છે. અહીં તો કે જો નદી-પદની જ તીરમાં લક્ષણા કરો તો તે નહિ ચાલે, કેમકે મીરા તીરે રોષ .
એવો અન્વય થઈ શકશે નહિ. વળી ગભીર પદની પણ ગભીર-નદીતીરમાં લક્ષણા નહિ
તે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૫૮) િ
છે