________________
જ તૈયાયિકઃ તમે મીમાંસકો જાતિમાં શક્તિ માનો છો તો અમે તમને પૂછીશું કે જો આ
'પરવા ? કે – “જો પાશવચમ્ ? બોલો, કયો શક્તિગ્રહ થાય છે ? આ છે. જો એમ કહો કે ન પીવાય એવો શક્તિગ્રહ થાય છે તો તો હવે વ્યક્તિમાં જ
જ શક્તિ સાબિત થઈ ગઈ. અને જો ગોત્વ નો પરવચમ્ એવો શક્તિગ્રહ કહો તો ન પછી ગોત્વપ્રકારક પદાર્થ-સ્મરણ કે ગોત્વપકારક શાબ્દબોધ નહિ થવાની આપત્તિ િઆવશે. કેમકે ગોવં “જો શક્યમ્ એ શક્તિગ્રહ તો ગોત્ત્વપ્રકારક ગોત્વવિશેષ્યક છે છે. શક્તિગ્રહ છે, માટે તે તો ગોત્ત્વપકારક ગોત્વવિશેષ્યક પદાર્થ-સ્મરણ કે શાબ્દબોધ છે
પ્રત્યે જ કારણ બની શકે. આમ થતાં હવે જોવાનો -વિશેષ્ય મર્થ નૌઃ ઇત્યાદિ આ વાક્યનો શાબ્દબોધ નહિ થવાની આપત્તિ આવશે. જ શક્તિશાનમાં જે પ્રકાર અને વિશેષ્ય તરીકે ભાસે તે જ જો પદાર્થ-સ્મરણ કે
શાબ્દબોધમાં પ્રકાર અને વિશેષ્ય તરીકે ભાસે તો જ તે પદાર્થ-સ્મરણ કે શાબ્દબોધ પ્રત્યે આ તે શક્તિગ્રહ કારણ બની શકે.
मुक्तावली : किञ्च गोत्वे यदि शक्तिस्तदा गोत्वत्वं शक्यतावच्छेदकं वाच्यम्, गोत्वत्वं तु गवेतरासमवेतत्वे सति सकलगोसमवेतत्वम्, तथा च । * गोव्यक्तीनां शक्यतावच्छेदकेऽनुप्रवेशात्तवैव गौरवम् । तस्मात्तत्तज्जात्या
कृतिविशिष्टतत्तव्यक्तिबोधानुपपत्त्या कल्प्यमाना शक्तिर्जात्याकृतिविशिष्ट* व्यक्तौ विश्राम्यतीति ।
છે મુક્તાવલીઃ વળી જો “ગો'પદની શક્તિ ગોત્વમાં માનશો તો ગોત્વ એ શક્ય બનશે છે. અને ગોત્ત્વ એ શક્યતાવચ્છેદક બનશે. હવે અમે પૂછીશું કે આ ગોત્ત્વ એટલે શું? જ તેના ઉત્તરમાં તમારે એ જ કહેવું પડશે કે વેતરમતત્વે સતિ સાવિતજ સમેતત્વમ્ (ગવેતરમાં અસમવેત હોઈને જે સકલ ગોમાં સમવેત હોય તે ગોત્વ જ કહેવાય.) હવે આમ શક્યતાવચ્છેદકમાં સકલ ગોવ્યક્તિનો તો સમાવેશ થઈ જ ગયો. આ
એટલે અમે સકલ ગોવ્યક્તિમાં શક્તિની કલ્પના કરી અને તમારે સકલ ગોવ્યક્તિનો . છે શક્યતા વચ્છેદકમાં પ્રવેશ થઈ ગયો એટલું ગૌરવ તો બેયને સમાન થયું, પણ અમારે તો છે વ્યક્તિ શક્ય બને છે માટે તનિષ્ઠ ગોત્વાદિ જાતિ જ શક્યતાવચ્છેદક બને છે, જયારે છે તમારે ઉક્તસ્વરૂપ ગુરૂભૂત ગોત્ત્વ ધર્મને શક્યતા વચ્છેદક કલ્પવો પડે છે એ તમારા જ
0 0 0 0 0
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૪૦)
છે