________________
નીલાદિરૂપવિશિષ્ટ ઘટાદિમાં લક્ષણો દ્વારા શાબ્દબોધ ઘટી શકે. * मुक्तावली : एवमाप्तवाक्यादपि । यथा 'कोकिल: पिकपदवाच्य' इत्यादि* शब्दात्यिकादिपदानां कोकिले शक्तिग्रहः ।
મુક્તાવલીઃ (૪) આપ્તવાક્યથી શક્તિગ્રહ : આખ પુરૂષ બોલે છે કે વિશ્વના જ પિવપવીત્રે ! આ વાક્ય સાંભળનાર બાળક જાણતું ન હતું કે પિક-પદથી કોકિલનું છે સંબોધન થાય. પણ હવે આ આપ્તવાક્યથી તેને તે વાત સમજાઈ કે પિક-પદની શક્તિ છે
કોકિલમાં છે. આમ આપ્તવાક્યથી તે બાળકને શક્તિગ્રહ થયો. * मुक्तावली : एवं व्यवहारादपि । यथा प्रयोजकवृद्धेन घटमानयेत्युक्तम्, - तच्छ्रुत्वा प्रयोज्यवृद्धेन घट आनीतः, तदवधार्य पार्श्वस्थो बालो घटानयनरूपं कार्य घटमानयेति शब्दप्रयोज्यमित्यवधारयति । ततश्च घटं नय गां
आनयेत्यादिवाक्यादावापोद्वापाभ्यां घटादिपदानां कार्यान्वितघटादौ शक्तिं में गृह्णाति । इत्थं च भूतले नीलो घट इत्यादिवाक्यान्न शाब्दबोधः । घटादि
पदानां कार्यान्वितघटादिबोधे सामर्थ्यावधारणात् कार्यताबोधं प्रति च लिङ्गादीनां सामर्थ्यात्तदभावान्न शाब्दबोध इति केचित् ।।
મુક્તાવલી : (૫) વ્યવહારથી શક્તિગ્રહ : (પ્રયોજકવૃદ્ધ = ગુરૂ, પ્રયોવૃદ્ધ આ શિષ્ય) છે ગુરૂએ શિષ્યને કહ્યું, ઘટમાનય | શિષ્ય ઘટ લાવ્યો. એ જોતાં બાળકે અવધારણ છે
કર્યું કે ઘટાનયનરૂપ કાર્ય “પટમાય' એવા શબ્દથી પ્રયોજય છે. આ નિર્ણય કર્યા બાદ ‘પદે ના', “ મન' વિગેરે વાક્યોથી-આવાપ = કેટલાક પદોના ગ્રહણ, ઉદ્ધાપ = 0 તે કેટલાક પદોના ત્યાગપૂર્વક-તેણે ઘટ, ગો વિગેરે પદોની આનયનાદિ કાર્યાન્વિત જ ઘટાદિમાં શક્તિ છે એવો નિર્ણય કર્યો. આ વસ્તુતઃ આવો મત મીમાંસકોનો છે, કેમકે તેઓ જ ઘટાદિ પદોની શક્તિ શુદ્ધ આ આ ઘટાદિમાં નથી માનતા પરન્તુ કાર્યાન્વિત ઘટાદિમાં માને છે. એમનો મત મૂકીને હવે આ માં મુક્તાવલીકાર એમના જ તરફથી પ્રશ્ન ઊભો કરે છે કે જો આનયનાદિ કાર્યાન્વિત
ઘટાદિમાં ઘટાદિ-પદોની શક્તિ હોય તો મૂતલ્લે નીતો પટ એ વાક્યથી શાબ્દબોધ નહિ , 0 0 8 8 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૪૦)
શા છે