________________
મીમાંસકઃ જો આખ્યાતની શક્તિ કૃતિમાં જ કહેશો તો ચૈત્રઃ પરં નાનાતિ સ્થળે જ શી રીતે અન્વય કરશો ? કેમકે અહીં પટજ્ઞાનાનુવૃત્તવૃતિમાન ચૈત્ર એવો અન્વય તો થઈ શકે જ નહિ, કેમકે દરેક વ્યક્તિ પહેલા જાણે છે, પછી ઈચ્છે છે, પછી યત્ન (કતિ) કરે છે. એટલે જ્ઞાનાનુકૂલકૃતિ સંભવિત જ નથી. કૃત્યનુકૂલ ઈચ્છા હોય અને ઈચ્છાનુકૂલન આ જ્ઞાન હોય. (અનુકૂલ = જનક)
નૈયાયિકઃ અહીં આખ્યાતની આશ્રયત્નમાં નિરૂઢ લક્ષણા કરીશું. ચૈત્ર વદંનાનાતિ છે છે એટલે પટજ્ઞાનાશ્રયતાવાન ચૈત્ર એવો અન્વય કરવો.
પદો નતિ ઇત્યાદિ સ્થળે આખ્યાતની પ્રતિયોગિત્વ'માં નિરૂઢ-લક્ષણા કરવી, આ કેમકે નાણાનુવૃત્નતિન પટ એવો અન્વય અનુપપન્ન છે માટે નાશપ્રતિયોગિતાવી છે
ઘટઃ એવો અન્વય કરવો. (નિરૂઢ-લક્ષણા કોને કહેવાય? તે આગળ પ્રસંગે જણાવીશું.) આ * मुक्तावली : उपमानाद्यथा शक्तिग्रहस्तथोक्तम् । | મુકતાવલી : (૧) ઉપમાનથી શક્તિગ્રહ : નવય: વિયાવી: ઇત્યાદિ
શક્તિગ્રહ-પ્રક્રિયા ઉપમાન-ખંડમાં જણાવી છે. * मुक्तावली : एवं कोशादपि शक्तिग्रहः । सति बाधके क्वचित्त्यज्यते । यथा नीलादिपदानां नीलरूपादौ नीलादिविशिष्टे च शक्तिः कोशेन व्युत्पादिता, तथापि लाघवानीलादावेव शक्तिः । नीलादिविशिष्टे तु लक्षणेति ।
મુક્તાવલીઃ (૩) કોશથી શક્તિગ્રહઃ જિન-પદની શક્તિ જિન-પદાર્થમાં છે ઈત્યાદિ છે શક્તિગ્રહ કોશથી થાય છે. તેમાં કોઈ બાધક મળે તો તે શક્તિગ્રહનો નૈયાયિકો ત્યાગ ન કરે છે. દા.ત. કોશમાં નીલ-પદની શક્તિ નીલરૂપ અને નીલરૂપવિશિષ્ટ ઘટ એ બે ય
પદાર્થમાં માની છે, પરંતુ એમાં ગૌરવ છે. લાઘવાત્ નીલ-પદની શક્તિ નીલરૂપ આ અર્થમાં જ માનવી જોઈએ. બોલરૂપવિશિષ્ટ ઘટમાં લક્ષણા જ કરવી જોઈએ. જો
નીલાદિરૂપવિશિષ્ટ ઘટમાં શક્તિ માનીએ તો નીલાદિરૂપવિશિષ્ટ ઘટ શક્ય બન્યો અને તે કરી શક્યતાવચ્છેદક નીલાદિ રૂપો બન્યા જે અનન્ત છે માટે ગૌરવ આવ્યું. અને નીલાદિ જ રૂપમાં જ શક્તિ માનીએ તો નીલાદિ રૂપ શક્ય બને અને નલત્વાદિ જાતિઓ જ જ શક્યતાવચ્છેદક બને. જાતિ તો એક છે માટે તેને શક્યતા વચ્છેદક માનવામાં લાઘવ છે. એ
આ
ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૧૩૯) એ જ છે
કે
છે