________________
તૃતીયા વિભક્તિ આવી અને તે આખ્યાતાર્થથી કર્મત ઉક્ત બની જતાં તસ્કુલ , નામમાત્રાની પ્રથમ વિભક્તિ આવી. * मुक्तावली : संख्याभिधानयोग्यश्च कर्मत्वाद्यनवरुद्धः प्रथमान्तपदोपस्थाप्यः । ન મુક્તાવલીઃ પ્રશ્નઃ આખ્યાતાર્થથી કોની સંખ્યા અભિહિત બને? કોની સંખ્યા અભિહિત જ
ન બને? એ તો તમે કહ્યું નથી. ચૈત્રઃ તડુ પતિ સ્થળે તિ આખ્યાતથી કર્તા ચૈત્રગત છે છે. સંખ્યા જ અભિહિત બને અને તેથી કર્તા ચૈત્રની તૃતીયા વિભક્તિ ન આવે તો તે જ છે જ રીતે 22 તાલુ: પ્રવ્ય સ્થળે તે આખ્યાતથી તસ્કુલની સંખ્યા અભિહિત બની છે છે એટલે તસ્કુલ પદની તૃતીયા વિભક્તિ ન આવી. આવું શા માટે? તે' આખ્યાતાર્થથી જ ચૈત્રની સંખ્યા અભિહિત કેમ ન બને ? અને તેમ થતાં શા માટે ચૈત્રની પ્રથમ વિભક્તિ જ ન આવે? તમે તો આગાતાર્થથી તસ્કુલની જ સંખ્યા અભિહિત કરી અને તેથી તસ્કુલ આ પદની પ્રથમ વિભક્તિ મૂકી અને ચૈત્રની સંખ્યા આખ્યાતાર્થથી અનભિહિત કરીને તે
ચૈત્રની તૃતીયા વિભક્તિ રાખી એમાં નિયામક કોણ ? ટૂંકમાં આખ્યાત દ્વારા આ ક સંખ્યાભિધાનયોગ્ય કોણ બને? તે કહો.
ઉત્તર : વર્ણવીનવદ્ધિઃ પ્રથમીત્તપોષસ્થાપ્ય: સંગ્રામિાનયો: . છે જે કર્મત્વ, કરણત્યાદિ ધર્મોથી અનાક્રાન્ત હોય અને પ્રથમાન્ત પદથી ઉપસ્થાપ્ય છે જે હોય તે પદ આખ્યાતાર્થ સંખ્યાભિધાનને યોગ્ય બને. ચૈત્રસ્તડુક્ત પતિ સ્થળે ચૈત્ર પદ છે એ જ કર્મવાદિથી અનાક્રાન્ત છે અને પ્રથમાન્તપદોપસ્થાપ્ય છે માટે ચૈત્રની જ સંખ્યા આ આખ્યાતાર્થથી અભિહિત થાય. તસ્કુલ પદ તો કર્મવાવરુદ્ધ છે અને પ્રથમાન્ત
પદો પસ્થાપ્ય પણ નથી, માટે તેની સંખ્યા આખ્યાતથી અભિહિત થાય નહિ. ક પ્રશ્નઃ તો પછી જે પ્રથમાન્તપદોપસ્થાપ્ય હોય તેની સંખ્યા આખ્યાતથી અભિહિત ક થાય એટલું જ કહો ને ? ચૈત્ર: તાડુ પતિ સ્થળે ચૈત્ર એ પ્રથમાન્તપદોપસ્થાપ્ય પદ છે માટે તેની જ સંખ્યા આખ્યાતથી અભિહિત બની જશે.
ઉત્તર : કર્મવાદ્યનવરુદ્ધ' ન કહીએ તો ન ચાલે. તે આ રીતે : - શ્રેત્ર પતિ તડુનઃ . અહીં કોઈએ કર્મત્વનો પ્રથમામાં લાક્ષણિક પ્રયોગ કર્યો. તે
હવે આ તસ્કુલ પદ પણ પ્રથમાન્તપદોપસ્થાપ્ય થઈ ગયું એટલે હવે તસ્કુલની સંખ્યા - આખ્યાતથી અભિહિત થઈ જવાની આપત્તિ આવે. વસ્તુતઃ ચૈત્રની સંખ્યા જ
આખ્યાતથી અભિહિત થાય છે. આ આપત્તિ દૂર કરવા કર્મવાઘનવરુદ્ધ એવું 1 જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૩) જ છે છે