________________
પરિશિષ્ટ : ૨ જી જાન વાતો બટવીન ત્રિપરિમા સ્થાને જે પ્રતિયોગિવ્યધિકરણ-અભાવની અપ્રસિદ્ધિ-પ્રયુક્ત અવ્યાપ્તિ આપી તેનો નિરાસ કેટલાક આ રીતે કરે છે : છે. તેમનું કહેવું એ છે કે મહાકાલમાં મહાકાલનો ભેદ કાલિકસંબંધથી તો રહી શકે છે છે પરંતુ સ્વરૂપસંબંધથી ન રહી શકે. (અભાવીયવિશેષણતા સંબંધ બે પ્રકારના છે છે કાલિક સંબંધરૂપ અને સ્વરૂપસંબંધરૂપ. અહીં સ્વરૂપસંબંધરૂપ અભાવીયવિશેષણતા સંબંધ છે જ લેવો.) એટલે સ્વરૂપસંબંધથી તો મહાકાલનો ભેદ (અન્યોન્યાભાવ) ભૂતલાદિમાં જ છે જ રહે. હવે તે ભૂતલમાં ઘટ પણ સંયોગસંબંધથી છે એટલે ભૂતલમાં મહાકાલભેદ અને ઘટનું છે સામાનાધિકરણ્ય છે. આ સામાનાધિકરણ્ય સ્વરૂપસંબંધ અને સંયોગસંબંધથી ઘટિત છે. આ स्वरूपसम्बन्धेन महाकालभेदसामानाधिकरण्यं संयोगेन घटे वर्तते । - હવે સ્વરૂપસંબંધથી મહાકાલભેદ ભૂતલમાં જ રહે. કાલિકસંબંધથી તો અલબત્ત મહાકાલભેદ મહાકાલમાં રહે. પણ એથી જ તે કાલિકસંબંધ ન લેતાં સ્વરૂપસંબંધથી મહાકાલભેદ લીધો કે જે મહાકાલમાં રહી શકે નહિ. હવે આ સ્વરૂપસંબંધથી જ મહાકાલભેદ જેમ મહાકાળમાં ન રહી શકે તેમ સ્વરૂપસંબંધથી મહાકાલભેદવિશિષ્ટ ઘટ કી છે પણ મહાકાળમાં ન રહી શકે. જ પ્રશ્ન ઃ કાલિકસંબંધથી તો મહાકાલભેદવિશિષ્ટ ઘટ મહાકાળમાં રહી શકશે ને ?
ઉત્તર : ના, મહાકાલભેદ = વિશેષણ, ઘટ = વિશેષ્ય, એ બે ય જ્યાં રહે ત્યાં જ જ તેમના સંબંધોએ પણ રહેવું જ જોઈએ. તેમના સંબંધોથી વિશિષ્ટ બનેલા તે બે ભૂતલાદિ પર ઉપર તો રહી શકે છે પણ મહાકાલમાં રહી શકે છે કે નહિ ? તે હવે જોઈએ.
મહાકાલભેદવિશિષ્ટ જે ઘટ છે તેમાં મહાકાલભેદનો સ્વરૂપસંબંધ છે અને ઘટનો આ સંયોગસંબંધ છે. વિશિષ્ટઘટની અધિકરણતા ત્યાં જ મળે જ્યાં આ બે ય સંબંધથી આ આ વિશેષણ-વિશેષ્ય હાજર હોય. મહાકાલમાં સ્વરૂપથી મહાકાલભેદ અને સંયોગથી ઘટ છે ન રહી શકતા નથી માટે વિશિષ્ટઘટની અધિકરણતા કાલિકસંબંધથી પણ ન આવે. તાત્પર્ય
ભાલ એ છે કે સ્વરૂપસંબંધ-ઘટિત મહાકાલભેદનું સામાનાધિકરણ્ય છે A ઘટમાં છે એટલે એ વિશિષ્ટ ઘટ મહાકાલમાં રહી શકે નહિ. છે , તેમ થાય તો મહાકાલમાં સ્વરૂપસંબંધથી મહાકાલભેદ પણ રહી જવાની આપત્તિ ઊભી થાય.
આમ સ્વરૂપસંબંધ-ઘટિત સામાનાધિકરણ્ય-સંબંધથી જ છે. મહાકાલભેદ સામાનાયિકરણ્ય ઘટ મહાકાલભેદવિશિષ્ટ જે પ્રતિયોગી ઘટ છે તેનું અધિકરણ ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-ર ૦ (૧૨)
0
સ્વરૂપે