________________
જ છે. સાધાભાવવધૂ અવૃત્તિત્વાભાવ એ વ્યાખવાસિદ્ધિ દોષ છે, તેનો દોષતાવચ્છેદક જ સાધ્યાભાવવઅવૃત્તિત્વાભાવત્વ છે, જયારે સાધ્યાભાવવત્તિ એ વ્યભિચાર દોષ છે, એનો દોષતાવચ્છેદક સાધ્યાભાવવધૃત્તિત્વ છે. આમ દોષ એક છતાં દોષતાવચ્છેદકભેદેન દોષ-ભેદ થઈ ગયો.
(૨) હેતુતાન વચ્ચે ઘર્ષ વ્યાપ્યત્વસિદ્ધિઃ | જો “સોપાધિ હેતુ વ્યાપ્યત્વસિદ્ધઃ' એ નવ્યોનું વ્યાપ્યત્વાસિદ્ધિનું લક્ષણ છે, જ્યારે
પ્રાચીનો કહે છે કે પુરુથર્ષતા હેતુતી વચ્ચે ઘર્ષ વ્યાપ્યત્વસિદ્ધિઃ | આ પર્વતો વદ્વિમાન નીતધૂમ અહીં ધૂમત્વાપેક્ષયા ગુરૂભૂત નલધૂમત્વ ધર્મ છે. એ હેતુનાવચ્છેદક બની શકે નહિ માટે હેતુમાં વ્યાપ્યતાની અસિદ્ધિ થઈ.
नीलधूमत्वं हेतुतानवच्छेदकम् मे शान वह्निव्याप्यनीलधूमत्वावच्छिन्ननीलજ ઘૂમવાનું પર્વત: એવા પરામર્શનું પ્રતિબંધક બને છે.
નીલઘૂમવં નીત્તધૂમ એવા સમૂહાલંબન જ્ઞાનમાં સ્વ= નીલધૂમત્વ, તદ્વિષયક આ ઉક્ત જ્ઞાન, તદ્વિષય ધૂમ, તેમાં તાદેશવિષયત્ન આવ્યું. એ સંબંધથી નીલધૂમત્વ દોષ છે છે ધૂમમાં જતાં તે દુષ્ટ બન્યો. છે. આની સામે નવ્યો કહે છે કે આ વાત બરોબર નથી. જ્યાં નીલધૂમ છે ત્યાં વહ્નિ છે જ છે જ, માટે નલધૂમમાં પણ વતિની વ્યાપ્તિ તો છે જ, માટે નીલધૂમમાં વ્યાપ્યતાની છે. અસિદ્ધિ તો ન જ કહેવાય. એટલે સોપાધિ દેતું વ્યાખ્યત્વસિદ્ધઃ એમ જ કહેવું છે જોઈએ.
(૩) વ્યતિપ્રાદિBHUTTમાવત્ વ્યવસિદ્ધિઃ. शब्दः क्षणिकः सत्त्वात् जलधरपटलवत् ।
અહીં જે સત્ હોય તે ક્ષણિક હોય તેવી વ્યાપ્તિનું ગ્રાહક કોઈ પ્રમાણ જ મળતું છે પણ નથી. ઉલટું જે ઘટાદિ સત્ છે તે ક્ષણિક નથી એવી જ પ્રતીતિ થાય છે. માટે અહીં
વ્યાપ્તિગ્રાહક-પ્રમાણ ન હોવાથી વ્યાખવાસિદ્ધિ દોષ છે એમ કેટલાક માને છે.
ટૂં
જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૨૧)