________________
નથી રહેતો, અર્થાત્ માત્ર સાધ્યાભાવવ(વિપક્ષ)માં રહે છે, જ્યારે અસાધારણ બધા જ સાધ્યવતમાં જ નથી રહેતો એમ નથી, કેમકે એ તો સાધ્યાભાવવત્ = વિપક્ષમાં પણ છે * ન રહે. ટૂંકમાં વિરૂદ્ધ એ માત્ર સપક્ષમાં જ નથી રહેતો, વિપક્ષમાં તો રહે છે, જયારે જ અસાધારણ તો સપક્ષમાં અને વિપક્ષમાં પણ નથી રહેતો, એટલે જે સપક્ષમાં જ ન રહે
તે વિરુદ્ધ એવું લક્ષણ કરવાથી વિપક્ષમાં પણ ન રહેનાર અસાધારણમાં અતિવ્યાપ્તિ નહીં આ જ થાય. कारिकावली : आश्रयासिद्धिराद्या स्यात्स्वरूपासिद्धिरप्यथ ।
व्याप्यत्वासिद्धिरपरा स्यादसिद्धिरतस्त्रिधा ॥७५॥ पक्षासिद्धिर्यत्र पक्षो भवेन्मणिमयो गिरिः । हदो द्रव्यं धूमवत्त्वादत्रासिद्धिरथापरा ॥७६॥
व्याप्यत्वासिद्धिरपरा नीलधूमादिके भवेत् । मुक्तावली : असिद्धिं विभजते-आश्रयासिद्धिरित्यादि । पक्षासिद्धिरिति ।।
आश्रयासिद्धिरित्यर्थः । अपरेति । स्वरूपासिद्धिरित्यर्थः । नीलधूमादिक इति । ॐ नीलधूमत्वादिकं गुरुतया न हेतुतावच्छेदकं स्वसमानाधिकरणव्याप्यता-* - वच्छेदकधर्मान्तराघटितस्यैव व्याप्यतावच्छेदकत्वात् । धूमप्रागभावत्वसङ्ग्रहाय स्वसमानाधिकरणेति ।
મુક્તાવલી : કારિકાવલીમાં અસિદ્ધિના ત્રણ ભેદ બતાવ્યા છે અને તેના લક્ષણો જ તથા દષ્ટાન્તો આપ્યા છે. તે બધું પ્રાયઃ નવ્યોની સમાન છે. ફરક માત્ર વ્યાપ્યતાઆ સિદ્ધિમાં પડે છે.
૧. મનમયો બિપિ. વદ્વિષાર્ ધૂપત્િ = પક્ષાસિદ્ધિ (આશ્રયાસિદ્ધિ) કર ૨. દૂર દ્રવ્ય ધૂમતુ = સ્વરૂપાસિદ્ધિ.
૩. પર્વતો વહ્વનું નિીતઘૂમર્ = વ્યાપ્યત્વાસિદ્ધિ.
વ્યાપ્યત્વાસિદ્ધિનું નવ્યોનું લક્ષણ સોપfધો છેઃ હતું. એથી અહીં પર્વતો ધૂણવા જે વà દષ્ટાન્ત હતું. જયારે પ્રાચીનો કહે છે કે જો હેતુમાં ગુરૂભૂત ધર્મ હોય તો તે હેતુતા જ મા = વ્યાપ્યતાનો અવચ્છેદક બની શકે નહિ. પર્વતો વહ્નિા નીત્તધૂમા સ્થાને ધૂમતની મા એ જ છે કે જે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૧૨) તે છે