________________
જ જાત. (વિરૂદ્ધ હેતુ સાધ્યાભાવવમાં વૃત્તિ હોય. સાધ્યાભાવવત્ = વિપક્ષ) હવે સપક્ષવૃત્તિ પણ કહ્યું એટલે તે અતિવ્યાપ્તિ નહિ આવે, કેમકે વિરૂદ્ધ હેતુ સપક્ષમાં પણ વૃત્તિ છે હોતો નથી.
શો નિત્ય કાર્યવાહૂ અહીં કાર્યત્વ હેતુ વિરૂદ્ધ છે, કેમકે તે નિત્યવાભાવવતુ ઘટાદિમાં વૃત્તિ છે પરન્તુ નિત્યત્વવત્ (સપક્ષ) આકાશાદિમાં વૃત્તિ નથી.
વસ્તુતઃ વિપક્ષવૃત્તિત્વ સાધારત્વે એ જ કહેવું બરોબર છે. આમ કહેવા છતાં વિરૂદ્ધમાં સાધારણના આ લક્ષણની અતિવ્યાપ્તિ પણ નહિ આવે. અને વિપક્ષ = સાધ્યવભિન્ન = સાધ્યાભાવવ. તેમાં વૃત્તિ હેતુ.
વિરૂદ્ધ હેતુ પણ સાધાભાવવવ્રુત્તિ છે છતાં વિરૂદ્ધ-જ્ઞાન એ સાધ્યસામાનાધિકરણ્ય૪ ગ્રહનું પ્રતિબંધક છે, જયારે વ્યભિચાર-જ્ઞાન એ અવ્યભિચાર-જ્ઞાનનું પ્રતિબંધક છે, આ કે કેમકે વિરૂદ્ધમાં સાધ્યાભાવ સાથે હેતુની વ્યાપ્તિ છે કે જે સાધ્ય સાથેની હેતુની વ્યાપ્તિને
રોકે છે. અને વ્યભિચારમાં સાધ્યાભાવવતૃત્તિતા છે જે સાધ્યાભાવવદવૃત્તિતારૂપ છે છે અવ્યભિચાર-જ્ઞાનને રોકે જ. છે આમ બે ય જુદા જુદા ગ્રહનો પ્રતિબંધ કરે છે માટે બેયમાં વિપક્ષવૃત્તિત્વ હોવા છતાં બે ય દોષો જુદા જુદા રહીને પોતાનું અસ્તિત્વ ધરાવી શકે છે એટલે જ વિપક્ષવૃત્તિત્વ' એ જ સાધારણનું લક્ષણ કરવામાં વિરૂદ્ધમાં અતિવ્યાપ્તિ થવાનો કોઈ જ આ ભય રહેતો નથી. र मुक्तावली : यस्तूभयस्मादिति । सपक्षविपक्षव्यावृत्त इत्यर्थः । सपक्षः
साध्यवत्तया निश्चितः । विपक्षः साध्यशून्यतया निश्चितः । शब्दोऽनित्यः * शब्दत्वादित्यादौ यदा शब्देऽनित्यत्वस्य सन्देहस्तदा सपक्षत्वं घटादीनामेव, *
तव्यावृत्तं च शब्दत्वमिति तदा तदसाधारणम् । यदा तु शब्देऽनित्यत्वनिश्चयस्तदा नासाधारणम् । इदं प्राचां मतम् । नवीनमतं तु पूर्वमुक्तम् ॥
મુક્તાવલી : અસાધારણ સપક્ષવિપક્ષાવૃત્તિઃ દેતુઃ સરથાર:
સાધારણ એ સપક્ષવિપક્ષવૃત્તિ હેતુ કહ્યો, જ્યારે અસાધારણ એ સપક્ષવિપક્ષઆ અવૃત્તિ હેતુ કહ્યો એ ખ્યાલમાં રાખવું.
શોનિત્ય વીત્ માં જ્યારે શબ્દમાં અનિત્યત્વનો સંદેહ હોય ત્યારે ઘટાદિ છે એ સપક્ષ બને. શબ્દ– તે ઘટાદિમાં નથી રહેતું. વિપક્ષ છે આકાશાદિ. શબ્દ– તે જ જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૮) માં