________________
છે અને માત્ર) એક જ બાધ દોષ છે જેને લીધે જ અનુમિતિ-પ્રતિબંધ થાય છે.
સત્પત્તિક્ષછિન્નો પટો વાન પૃથ્વીવાત અહીં જુઓ; જયાં જ્યાં પૃથ્વીત્વ જ છે ત્યાં ત્યાં ગંધ છે જ, માટે વ્યભિચાર દોષ નથી. આ પ્રશ્ન : આઘણીય ઘટમાં પૃથ્વીત્વ છે અને ગંધ નથી માટે વ્યભિચાર દોષ તો જ છે જ ને ?
ઉત્તર : ના, એ જ ઘટમાં દ્વિતીયક્ષણાવચ્છેદેન ગંધ છે જ, માટે વ્યભિચાર ન જ મનું કહેવાય. સળવચાવૃત્તિતં વ્યક્તિ છે. સાધ્ય ગંધ છે, ગધવત્ દ્વિતીયક્ષણાદિનો
ઘટ છે, ગવદન્ય જલાદિ છે, તેમાં પૃથ્વીત્વ અવૃત્તિ છે જ, માટે વ્યાપ્તિ આવી ગઈ. આ આ પ્રશ્ન : પ્રથમણીય ઘટ એ તો ગન્ધવાન્ય છે, તેમાં પૃથ્વીત્વ વૃત્તિ છે માટે આ - સાધ્યવદન્યવૃત્તિત્વ રૂપ વ્યભિચાર આવી જ ગયો ને ?
ઉત્તર : ના, જે એકવાર સાધ્યવદ્ છે (દ્વિતીયાદિક્ષણાવચ્છેદન) એ જ પાછો સાધ્યવદન્ય ન બની શકે. સાધ્યવમાં સાધ્યવો ભેદ ન રહી શકે, માટે વ્યભિચાર જ દોષ આવી શકતો નથી. છે. વળી અહીં સ્વરૂપાસિદ્ધિ પણ નથી, કેમકે પૃથ્વીત્વ હેતુ પક્ષ ઘટમાં રહે જ છે. હવે આ છે. અહીં બાધ દોષ જરૂર છે, કેમકે ઉત્પત્તિક્ષણાવચ્છિન્ન ઘટમાં ગન્ધાભાવ છે જ. આ પ્રશ્ન : પક્ષ ઘટમાં ગંધ તો છે પછી બાધ દોષ કેમ ? જ ઉત્તરઃ અમે ઉત્પત્તિકાલાવચ્છેદન ઘટને પક્ષ તરીકે લીધો છે. તેમાં તો ગંધ નથી આ આ જ. આ રીતે દેશ-કાલાવચ્છેદન અનુમિતિ થઈ શકે છે. છે એટલે અહીં વ્યભિચાર કે સ્વરૂપાસિદ્ધિ દોષ છે જ નહિ, માત્ર બાધ છે. આ સ્થાને છે છે અનુમિતિ-પ્રતિબન્ધ કરનાર માત્ર બાધ-જ્ઞાન છે અને હેતુને દુષ્ટ કરનાર પણ માત્ર બાધ છે દોષ છે. એટલે બાધ દોષને અનુમિતિ-પ્રતિબંધક તરીકે માનીને સ્વતંત્ર હેત્વાભાસ છે માનવો જ જોઈએ. * मुक्तावली : बाधतव्याप्यभिन्ना ये हेत्वाभासास्तव्याप्या अपि तन्मध्य * एवान्तर्भवन्ति । अन्यथा हेत्वाभासाधिक्यप्रसङ्गात् । बाधव्याप्यसत्प्रतिपक्षो
भिन्न एव, स्वतन्त्रेच्छेन मुनिना पृथगुपदेशात् । सत्प्रतिपक्षव्याप्यस्तु न प्रतिबन्धक इति प्रघट्टकार्थः ॥
એ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૫) જ
ન શકે છે