________________
જ્ઞાન થયું. ત્યાર પછી તેને “રૂટું જ્ઞાન પ્રનો જ વા' એવી આશંકા થઈ. આ વખતે જો છે તેને ‘વર્ચમાવવી ઃ એવું જ્ઞાન પ્રમા છે' અર્થાત્ એ જ્ઞાનમાં “પ્રામાણ્ય છે” એવો જ જ નિશ્ચય થઈ જાય તો તે વચમાવવાનું જ્ઞાન અમો ન વા' એ ભ્રમત્વ-શંકાનું વિઘટન જ (નાશ) થઈ જાય. અને પછી વચમાવવાનું દૂઃ એ પ્રમાત્મક જ્ઞાનને લીધે દૂતો એ
વહ્નિતાનું અનુમિતિનો પ્રતિબંધ થઈ જાય. આમ જયારે ક્યારેક બાધમાં ભ્રમત્વની શંકા છે જ પડે ત્યારે તેનું વિઘટન કરવામાં પ્રામાણ્ય જ્ઞાન ઉપયોગી બની શકે છે એટલે જ જ પ્રામાણ્ય જ્ઞાન સર્વથા વ્યર્થ જવાની આપત્તિ સંભવતી નથી.
मुक्तावली : न च बाधस्थले पक्षे हेतुसत्त्वे व्यभिचारः, पक्षे हेत्वभावे स्वरूपासिद्धिरेव दोष इति वाच्यम्, बाधज्ञानस्य व्यभिचारज्ञानादेर्भेदात् । * किञ्च यत्र परामर्शानन्तरं बाधबुद्धिस्तत्र व्यभिचारज्ञानादेरकिञ्चित्करत्वाद्वाधस्यानुमितिप्रतिबन्धकत्वं वाच्यम् ।
મુક્તાવલી : પ્રશ્ન : હેત્વાભાસ ચાર જ માનો તો શું વાંધો છે ? પાંચમો બાધ ન મા નામનો હેત્વાભાસ માનવાની જરૂર જ નથી, કેમકે જયાં બાધ દોષ હોય ત્યાં વ્યભિચાર છે કે સ્વરૂપાસિદ્ધિ એ બેમાંથી ગમે તે એક દોષ તો હોય જ. તે આ રીતે :
વહ્નિ મનુષ્પઃ દ્રવ્યતીત્ અહીં મનુwત્વમાવવાનું વહ્નિ હોવાથી બાધ છે તેમ આ સાથે જ વ્યભિચાર પણ છે, કેમકે દ્રવ્યત્વ હેતુ અનુષ્ણત્વાભાવવત્ વઢિમાં પણ રહે છે. જ (થ્થામાવિવાહેતુ મરી: )
દૂર વદ્વિમાન ઘૂમતુ અહીં વર્ચમાવવાનું દૂઃ એ બાધ દોષ છે તેમ સ્વરૂપાસિદ્ધિ દોષ પણ છે જ, કેમકે હેતુ ધૂમ એ પક્ષ હૃદમાં અવૃત્તિ છે. હિન્દમાવવાનું પક્ષી આ સ્વરૂપરિદ્ધિ) જ આમ બાધની સાથે વ્યભિચાર કે સ્વરૂપાસિદ્ધિ દોષ હોય જ છે માટે વ્યભિચાર જ છે કે સ્વરૂપાસિદ્ધિના જ્ઞાનથી જ અનુમિતિ-પ્રતિબંધ થઈ જશે અને એ વ્યભિચાર કે જે જે સ્વરૂપાસિદ્ધિ દોષવાળો હેતુ બનતાં તે હેતુ દુષ્ટ પણ બની જશે. તો હવે બાધ દોષ છે નું માનવાની શી જરૂર છે ? બાધ દોષનું કાર્ય તો અનુમિતિ-પ્રતિબંધ કરવાનું અને હેતુને . દુષ્ટ બનાવવાનું જ છે ને? તે તો બાધસ્થલીય વ્યભિચાર કે સ્વરૂપાસિદ્ધિથી પણ ચરિતાર્થ છે થઈ જાય છે.
આ
જ કે જે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૩) કાર જ ન
રહ્યું