________________
જ નિશ્ચયને જ દોષ કહેવો પડશે. આમ પાંચેય હેત્વાભાસ સ્થળે પ્રમાત્વ-નિશ્ચય જ દોષ છે. બનવાની આપત્તિ આવશે. માટે સાધ્યાભાવવાનું પક્ષ, સાધ્યાભાવવ્યાપ્ય હેતુમાન્ પક્ષ વિગેરેને અનુક્રમે બાધ, સત્પતિપક્ષ દોષ કહેવા જોઈએ. मुक्तावली : किन्तु भ्रमत्वज्ञानानास्कन्दितबाधादिबुद्धेः प्रतिबन्धकता । तत्र भ्रमत्वशङ्काविघटनेन प्रामाण्यज्ञानं क्वचिदुपयुज्यते ।
પ્રશ્ન : કિન્તુ જો સાધ્યાભાવવાનું પક્ષનું જ્ઞાન હોય પણ તેમાં પ્રમાત્વનો નિશ્ચય છે. ન હોય, અર્થાત્ એ જ્ઞાનમાં અપ્રમાત્વનો ભ્રમ પડે તો એ જ્ઞાન અનુમિતિનો પ્રતિબંધ છે છે કરી શકશે જ નહિ. “વહુન્યભાવવદજ્ઞાન બ્રાન્ત છે' એવી જો પ્રતીતિ થાય તો તે છે આ વન્યભાવવધૂહૂદજ્ઞાન pો વદ્વિમાન અનુમિતિને નહિ જ અટકાવી શકે. આમ અહીં - સાધ્યાભાવવત્પક્ષજ્ઞાન છે છતાં અનુમિતિનો પ્રતિબંધ નથી થતો માટે અન્વય-વ્યભિચાર જ
આવ્યો. એને દૂર કરવા સાધ્યાભાવવત્પક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ-નિશ્ચયને જ અનુમિતિજ પ્રતિબંધક કહેવો જોઈએ.
ઉત્તર ઃ સારું, આ આપત્તિ દૂર કરવા અમે કહીશું કે તે જ બાધ-જ્ઞાન અનુમિતિનો આ પ્રતિબંધ કરે જેમાં અપ્રામાણ્યનું જ્ઞાન ન થયું હોય. આમ અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કેન્દ્રિત છે છે. સાધ્યાભાવવાનું પક્ષ-શાન અનુમિતિ-પ્રતિબંધક બને એમ અમે કહીશું. એ આ સાધ્યાભાવવત્પક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ-નિશ્ચયને પ્રતિબંધક કહેવા કરતાં સાધ્યાભાવવત્ છે. પક્ષને જ પ્રતિબંધક કહેવો ઉચિત છે. માત્ર ઉપરોક્ત દોષ ટાળવા તેને અપ્રામાણ્ય- છે જ્ઞાનાનાસ્કન્દિતત્વ વિશેષણ જોડી દેવું જોઈએ. જ પ્રશ્ન : જો આ રીતે અપ્રામાણ્યજ્ઞાનાનાસ્કન્દિત બાધ-જ્ઞાનને જ પ્રતિબંધક કહેશો
તો પછી સાધ્યાભાવવત્પક્ષજ્ઞાનધર્મિક પ્રમાત્વ-નિશ્ચય હોય તો જ અનુમિતિનો પ્રતિબંધ ન થાય એવી જે અનુભવસિદ્ધ હકીકત છે અને એ રીતે બધા જ્ઞાનમાં પ્રામાણ્ય-ગ્રહનો જે આ તે ઉપયોગ થાય છે તે હવે સર્વથા વ્યર્થ જશે ને ? કેમકે સર્વત્ર અપ્રામાણ્યજ્ઞાન વિનાનો એ બાપ-નિશ્ચય જ અનુમિતિનો પ્રતિબંધક બને એટલે ત્યાં પ્રમાત્વ-નિશ્ચયનો ઉપયોગ જ
નહિ રહે. જ ઉત્તર : નહિ, એ પ્રામાણ્ય-નિશ્ચયનો પણ ક્વચિત્ ઉપયોગ થઈ શકશે. તે આ છે છે. રીત :
એક માણસને દૂ વઢિાનું અનુમિતિનું પ્રતિબંધક વચમાવવાનgઃ એવું બાધ
ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૦૨) નિ
જો
એ