________________
काञ्चनमयपर्वतो वह्निमान् धूमात् ।। गगनारविन्दं सुरभि अरविन्दत्वात् सरोजारविन्दवत् ।
આ અનુમિતિનો જનક પરામર્શ વદ્વિવ્યાપ્યધૂપવીન સ્ક્રિનમયપર્વતઃ ઇત્યાકારક જ છે. હવે અહીં વસ્તુતઃ પર્વત એ પાષાણમય છે એટલે પક્ષ પર્વતમાં પક્ષતાવચ્છેદક છે કાખ્યનમયત્વનો અભાવ છે. આમ અહીં જે પક્ષ છે તે પક્ષતાવચ્છેદકાભાવવાનું છે માટે છે અહીં આશ્રયાસિદ્ધિ દોષ આવ્યો. આ આશ્રયાસિદ્ધિનું જ્ઞાન થાય તો વદ્વિવ્યાઘૂમવાનું
ઝનમીત્વવિશિષ્ટ પર્વત એવો પરામર્શ થતો અટકી જાય અને પરામર્શ અટકી જતાં ઉક્તાનુમિતિનો પણ પ્રતિબંધ થઈ જાય. માટે આ આશ્રયાસિદ્ધિ દોષ એ હેત્વાભાસ છે બન્યો. આ દોષ પૂર્વવત્ જ્ઞાનરૂપ સંબંધથી (સ્વવિષયકજ્ઞાનવિષયત્વ સંબંધથી) હેતુમાં જ જ જતાં હેતુ દુષ્ટ બને. તે આ રીતે : આ નમયત્વમાવવાનું પર્વતો ધૂમક્ષ એવા સમૂહાલંબન જ્ઞાનમાં સ્વ= dalઝુન
યત્નામાવવાન્ પર્વતઃ રૂપ આશ્રયાસિદ્ધિ દોષ, તદ્વિષયકજ્ઞાન= નિયત્વછે મવવન પર્વતો ધૂમશ, એનો વિષય ધૂમ, એમાં તાદશવિષયત્વ રહ્યું. એ જ
તાદેશવિષયત્વ સંબંધથી આશ્રયાસિદ્ધિ દોષ હેતુમાં જતાં હેતુ દુષ્ટ બની ગયો. આ * मुक्तावली : स्वरूपासिद्धिस्तु पक्षे व्याप्यत्वाभिमतस्याभावः । तत्र च हुदो र * द्रव्यं धूमादित्यादौ पक्षे व्याप्यत्वाभिमतस्य हेतोरभावे ज्ञाते पक्षे साध्यव्याप्यहेतुमत्ताज्ञानरूपस्य परामर्शस्य प्रतिबन्धः फलम् ।
(i) સ્વરૂપાસિદ્ધિ હેત્વમાવવાનું પક્ષઃ | पर्वतो वह्निमान् जलात् । (શનો પુન: વાક્ષુષત્વીત્ )
અહીં જલ હેતુ વ્યાપ્ય તરીકે અભિમત છે પણ વસ્તુતઃ તે (વહ્નિને) વ્યાપ્ય નથી. છે. હવે જો નતામાવવાન્ પર્વતઃ એવું જ્ઞાન થઈ જાય તો ઉક્તાનુમિતિ-જનક જે વદ્વિવ્યાણનનવાજૂ પર્વતઃ એ પરામર્શ અટકી જાય અને તેથી ઉક્તાનુમિતિ પણ ન થાય. એ આમ સ્વરૂપાસિદ્ધિનું જ્ઞાન પરામર્શ-પ્રતિબંધ કરવા દ્વારા અનુમિતિ-વિરોધી બન્યું માટે છે સ્વરૂપાસિદ્ધિ દોષ બન્યો.
નનામાવવાનું પર્વત: નર્તૐ એ સમૂહાલંબન જ્ઞાનમાં સ્વ=નત્તામાવવા પર્વત, જ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (ક) ક ા