________________
વદ્વિવ્યાપ્યધૂમવત્તાની બુદ્ધિ એ તદ્દયાપ્યવત્તા-બુદ્ધિ છે. વહુન્યભાવવ્યાપ્ય છે જ જલવત્તાની બુદ્ધિ એ તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ છે. એ જ રીતે બીજા પરામર્શમાં જ વન્યભાવને સાધ્ય તરીકે લઈએ તો બીજા પરામર્શની બુદ્ધિ તજ્યાÀવત્તાની બુદ્ધિ છે, એ જયારે પહેલો પરામર્શ તદભાવવ્યાખવત્તા-બુદ્ધિનો છે. આમ અપેક્ષાએ બે ય પરામર્શ છે તયાપ્યવત્તા-બુદ્ધિ સ્વરૂપ છે તેમજ તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ સ્વરૂપ છે. આમાંની એક
કોઈપણ તયાપ્યવત્તા-બુદ્ધિ લૌકિકસંનિકર્ષ-અજન્ય છે અને દોષવિશેષાજન્ય છે માટે આ તદભાવવ્યાપ્યવત્તાની બુદ્ધિ તેની પ્રતિબંધક બની જ જવાની. આમ અનુમિતિ-સ્થળે બે ય પરામર્શ પરસ્પરની અનુમિતિના પ્રતિબંધક બની જ જવાના, એટલે ફૂલો વહ્નિમા ધૂમા કે ફૂલો વેચમાવવાનું કાત્ એવી એક પણ અનુમિતિ નહિ થવાની.
मुक्तावली : न हि लौकिकसन्निकर्षस्थले प्रत्यक्षमिव सत्प्रतिपक्षस्थले * संशयाकारानुमितिः प्रामाणिकी, येनानुमितिभिन्नत्वेनापि विशेषणीयम् ।
यत्र च कोटिद्वयव्याप्यवत्ताज्ञानं तत्रोभयत्राप्रामाण्यज्ञानात्संशयो, नान्यथा, अगृहीताप्रामाण्यकस्यैव विरोधिज्ञानस्य प्रतिबन्धकत्वादिति ।
મુક્તાવલીઃ રત્નકોશકારઃ ઘટવર્ મૂત« એ પ્રત્યક્ષ બુદ્ધિ જેમ પ્રામાણિક છે તેમ સંશયાકાર અનુમિતિ પણ પ્રામાણિક જ છે.
નવ્યો : લૌકિક સંનિકર્ષથી ઘટવદ્ ભૂતલની બુદ્ધિ જેમ પ્રામાણિક છે તેમ અને સત્પતિપક્ષ-સ્થળે સંશયાકાર અનુમિતિ થવાનું અનુભવસિદ્ધ નથી, માટે તેવી કલ્પના કરી
પ્રામાણિક નથી. હા, જો તેમ થતું હોત તો તો અનુમિતિસ્થલીય તયાખવત્તા-બુદ્ધિ છે પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રતિબંધક બની શકત નહિ. (કેમકે સંશયાકાર અનુમિતિ છે છે થવાની છે.) એટલે જેમ લૌકિકસંનિકર્ષ-અજન્ય, દોષવિશેષાજન્ય એવી તયાપ્યવત્તા- છે.
બુદ્ધિ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિને પ્રતિબંધક કહી તો ત્યાં “અનુમિતિ-ભિન્ન એવી છે છે તયાપ્યવત્તા-બુદ્ધિ' એટલો ઉમેરો વધારે કરવો પડત, અન્યથા અનુમિતિસ્થલીય
તયાખવત્તા-બુદ્ધિ પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ પ્રતિબંધક ન બનતાં ઉક્ત કાર્યછે કારણભાવમાં વ્યભિચાર આવત. (અનુમિતિ-સ્થલીય તત્યાપ્યવત્તા-બુદ્ધિ લૌકિકસંનિકર્ષછે અનન્ય છે તેમજ દોષવિશેષ-અજન્ય પણ છે માટે તેના પ્રત્યે તદભાવવ્યાપ્યવત્તા-બુદ્ધિ , પ્રતિબંધક બનવી જોઈતી હતી, પણ તેમ ન બને અને સંશયાકાર અનુમિતિ થાય એટલે વ્યભિચાર આવે.)
જ
ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ ૦ (૪) િ